Western Times News

Gujarati News

  શું કરવું ? પરત ફરવાનો એ શુભ દિવસ તેમના માટે નજીક આવતો જતો હતો અને કૌશલ તથા કામિનીની મૂંઝવણમાં...

વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી...

૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૦ થી ૧૦૦ વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા...

आज़ाद और निर्भीक प्रेस के बिना किसी लोकतंत्र की कल्पना नहीं की जा सकती: उपराष्ट्रपति-मीडिया से सनसनी फैलाने की प्रवृत्ति...

ભારતમાં ઘણા પ્રતિભાશાળી કલાકારો છે અને યુવાનો વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતા પ્રસ્તુત કરે છે. ચાંદની વેગડ, જે ગુજરાતના જામનગરના છે,...

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે મિનિટની ‘દાહોદ કોરોના એન્થમ’ લોંચ કરાઇ દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે જાગૃત કરવા માટે...

અમદાવાદના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીએપીએસના મહંત સ્વામીની રંગોળી બનાવવામાં આવી...

સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કાંકરિયા અને ગાંધીનગર અડાલજ ખાતે અનાથ અને ગરીબ બાળકો દ્વારા રંગોળી ઉત્સવ. દિવાળી અને નવા વર્ષમાં...

દિપાવલી અને નૂતન વર્ષના પર્વે દાહોદ જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ બનેલા આકસ્મિક આગના ત્રણ બનાવોમાં બે આખા મકાન તથા...

કોરોનાની મહામારી સામે અમે હાર સ્વીકારતા નથી ની ભાવના સાથે સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આરોગ્યના કર્મયોગીઓએ કોવિડ પીડિતો સાથે ઉજવી...

નૂતન વર્ષની ઉજવણી. અગાઉના જમાનામાં લોકો નૂતન વર્ષની ઉજવણી બહુ ઉત્સાહ અને આનંદપૂર્વક કરતાં હતાં. દરેક ઘરોમાં રંગરોગાન થતાં, તાંબા...

ट्रेनों तथा रेल परिसरों में शराब के तस्करों की गतिविधियों को रोकने के लिए पश्चिम रेलवे के रेल सुरक्षा बल...

સ્ટીમ કોલ, વાંસના પલ્પ ના પરિવહન સાથે પહેલી વાર ટાઇલ્સ/સીરેમિક નું ગોવા માટે પરિવહન શરૂ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વે દ્વારા...

શ્રીનગર: ૧૩ નવેમ્બરના રોજ, પાકિસ્તાનના બીએસએફના આઈજી રાજેશ મિશ્રાએ રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા એલઓસી પર યુદ્ધવિરામના ભંગ અને...

નવી દિલ્હી: ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં ૧ જાન્યુઆરીથી તમામ ચાર પૈડાવાળા...

મુંબઈ: મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જાહેરાત કરી છે કે, રાજ્યના તમામ ધાર્મિક સ્થળો સોમવારથી ખોલવામાં આવશે. ભૂતકાળમાં તમામ રાજકીય...

પટણા: બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં નવી સરકારની રચનાની તૈયારી તેજ થઈ ગઈ છે. એનડીએ વિધાનસભા પક્ષની એક બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને...

આયુર્વેદને વ્યાપક સ્વીકૃતિ મળે તે માટેના વ્યાપક પ્રયાસો કરાશે-વૈદ્ય શ્રી નિલેશભાઈ રાજ્યમાં કોરોના લોકડાઉન થી શરૂ કરીને આજ દિન સુધીમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.