Western Times News

Gujarati News

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઇસીડીએસના અલગ અલગ ઘટક હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા...

પટણા, અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્‌ સરકારને મોટો આંચકો આપ્યો છે અને મામલાની તપાસ સીબીઆઇને સોંપવાનો ચુકાદો...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા મંગળવારે ઇસનપુર વિસ્તારમાં આવેલા સમ્રાટનગર ના એક હજાર કરતા વધુ મકાનોને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મૂકવામાં...

નવીદિલ્હી, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પાર્ટીના નેતૃત્વમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે આ સંકેત તેટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ...

વોશિગ્ટન, ડેમોક્રેટિક પાર્ટીએ મંગળવારે રાતે સત્તાવાર રીતે જો બિડેનને આગામી રાષ્ટ્રપતિ ચુંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યું છે તેમનો...

નવીદિલ્હી, રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો આત્મનિર્ભર ભારત યોજના હેઠળ અત્યાર સુધી આઠ કરોડના લક્ષ્યની સરખામણીમાં ૨.૫૧ કરોડ પ્રવાસી મજુરોને...

જકાર્તા, પશ્ચિમી ઇન્ડોનેશિયામાં આદે દરિયાની અંદર બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં જો કે તેનાથી કોઇ જાનહાનીના કોઇ અહેવાલો નથી...

મુંબઇ, સુશાંત સિંહ રાજપુતની તપાસ હવે સીબીઆઇ કરશે સુપ્રીમે આજે સુશાંતસિંહ મામલા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે અને કહ્યું છે...

પટણા, અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના મામલાની તપાસ સીબીઆઇ જ કરશે આજે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટના...

સોમનાથ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ આજથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. દરમિયાન ભવ્ય સ્વાગત દરમિયાન કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં...

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપુત કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે આ મામલામાં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો...

(પ્રતિનિધિ દ્રારા)  અમદાવાદ, એસબીઆઈમાં સેવિંગ્સ બેંક ખાતું ધરાવતા લોકોને હવે એસ એમ એસ ચાર્જ, તેમજ મિનિમન એકાઉન્ટ બેલેન્સ ચાર્જ ચુકવવો...

આજરોજ પટેલ સમાજ માણાવદર ખાતે માણાવદર તાલુકાનાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેક્રેટરી શ્રી...

ભયંકર ખાડાઓ પડી જતા વાહનચાલકો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે-અત્યંત ખરાબ રસ્તાના કારણે બાઈક ચાલકો પડી જવાના અને અકસ્માતના બનાવો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સુરતની તક્ષશિલા આર્કેડની આગની ગંભીર ઘટના-શ્રેયહોસ્પિટલ બની તાજેતરમાં થયેલ કરૂણાંતિકામાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ‘કોન સુને ફરીયાદ’ પ્રજાને આજકાલ પારાવાર સમસ્યાઓ નડી રહી છે. રસ્તાઓમાં ભૂવા પડવા, ખાડા પડવા, રોડની સરફેસ...

પ્રવેશોત્સવ દરમ્યાન ધોરણ-૧માં દર વર્ષે દસ હજાર નવા એડમીશન (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી ભ્રષ્ટાચાર અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.