Western Times News

Gujarati News

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજ 5 વાગે દુનિયાભરમાં ભારતની એલચી કચેરીઓ અને હાઈ કમિશનના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ...

અમદાવાદ, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસને કારણે સમગ્ર ગુજરાતમાં પણ જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકડાઉનને કારણે...

દાહોદમાં હવે પોલીસ દ્વારા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની, જાહેરનામના ભંગ બદલ થશે કાર્યવાહી કોરોનાના સંક્રમણને રોકવા...

ગોધરા શહેરમાં ફાળવણી કરાયેલ દિવસોએ અને વિસ્તારમાં જ વેચાણ કરવાનું રહેશે ગોધરા, રવિવારઃ પંચમહાલ જિલ્લામાં લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરિયાતની આવશ્યક...

ઇ કોમર્સ કંપનીઓને પાર્સલ ટ્રેનો અતિ ઉપયોગી પુરવાર થશે એવી અપેક્ષા દેશમાં દવાઓ, તબીબી ઉપકરણો, માસ્ક, ખાદ્ય ચીજવસ્તુઓ વગેરે માટે...

દાહોદ:- હાલ વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મહામારીને નાથવા ૨૧ દિવસના લોકડાઉનનો આદેશ...

દાહોદ :- હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની લપેટમાં લપેટાયલું છે. ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કોરોના વાઇરસને જંગને નાથવા...

• થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રેડક્રોસ સોસાયટીના સહયોગથી લોહી સહિતની તમામ જરૂરી સુવિધાઓ 'ઓન વ્હીલ' પૂરી પાડવામાં આવશે • અત્યાર સુધીમાં...

દાહોદ, દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લામાં સરકાર દ્વારા સામાન્ય નાગરિકોના બેન્ક ખાતામાં રોકડ સહાય...

શ્રી રાજેન્‍દ્રભાઇ કે. પટેલ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૧,૦૦,૦૦૦/- નો ચેક આપવામાં આવ્‍યો નડિયાદ-નમકીન ક્ષેત્રે નામાંકીત રીયલ નમકીન (લક્ષ્‍મી સ્‍નેકસ),...

લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત મળી રહે તેવી પૂરતી વ્યવસ્થાઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સુનિશ્ચિત કરવામાં આવી છે....

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો લોકડાઉનની પરિસ્થિતિમાં   પોતાના રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદ્દાત ભાવથી રાજ્ય સરકાર દ્વારા...

વિશ્વવ્યાપી કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે....

પોલીસની લોકડાઉનમાં ઘરમાં રહી પ્રવૃત્તિમય રહે તે માટે અનોખી પહેલ  સાબરકાંઠા જીલ્લા પોલીસતંત્ર હંમેશા કાયદાની કડક અમલવારી સાથે અધિકારીઓ અને...

મામલતદાર, પીએસઆઇ,ટીડીઓ વિરપુર તાલુકાની ૩૨ ગ્રામ પંચાયત સરપંચોને મળીને સહકાર આપવા અનુરોધ કર્યો... વિરપુરમાં લોકડાઉન તંત્ર દ્વારા નગર સહિત તાલુકાના...

દાહોદ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે થતી ડિસઇન્ફેકશનની કામગીરી, ચારેક દિવસમાં સંપૂર્ણ દાહોદમાં ડિસઇન્ફેશન થઇ જશે નગરપાલિકાના ૪૧૫ જેટલા સ્વચ્છતા સૈનિકો...

ભરૂચ: ઝઘડિયા પોલીસ દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમ્યાન જાહેરનામાનો ભંગ કરતા બાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને ચાર વાહનો...

સમગ્ર ભારતમાં લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાંથી હરિદ્વારા અને રૂઋીકેશ ગયેલા યાત્રીઓ લોકડાઉનમાં ફસાઈ ગયા...

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓ ના ૨૨  જેટલા પ્રણામી સંપ્રદાય સાથે સાંકળયેલા યાત્રાળુઓ પ્રણામી સંપ્રદાયના ઉત્તર ભારતમાં આવેલ તીર્થસ્થાનો પર...

ફરજ બજાવતા કર્મચારીઓ જરૂરિયાત મંદોને જમવાની વ્યવસ્થા શરૂ કરાઇ. પ્રતિનિધિ સંજેલી 28 3 ફારૂક પટેલ લોક ડાઉનને પગલે ગરીબ શ્રમજીવી પરિવારો...

અરવલ્લી જિલ્લામાં  ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.5.51 લાખની રકમના દાનની  જાહેરાત કરાઈ...

વર્તમાન સમયે કોવિડ 19 કોરોનાએ દેશને ભરડામાં લીધો છે. સરકાર દ્વારા આ વાયરસથી બચવા લોકડાઉન જેવા અતિ ગંભીર પગલાં ભરવામાં...

અરવલ્લી પોલીસનું ક્લોઝડાઉનઃ   કોરોનનો અજગરી ભરડો દેશના નાગરિકોને ધીરે ધીરે લપેટ માં લઇ રહ્યો છે ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.