વડોદરાના ઉદ્યોગપતિનો પુત્ર અને ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના સહકારી આગેવાન ની પુત્રીના લગ્ન યોજાયા હતા.: વરરાજા હેલિકોપ્ટરમાં આવતા તેમને જોવા મોટી...
ગ્રામજનોની રજૂઆતોનો સત્વરે નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી દાહોદ: ‘ગામની સારામાં સારી ઇમારત તેની શાળા હોવી જોઇએ’ એમ કલેક્ટર...
શહેરની એક એવી રેસ્ટોરંટ જ્યાં બહેરા અને મૂંગા કર્મચારીઓ પીરસી રહ્યાં છે વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓ અમદાવાદ, ભારતની અગ્રણી ઇકોસએ ભારતમાં...
ભારતના અગ્રણી ખાતર ઉત્પાદકોમાંના એક સ્માર્ટકેમ ટેક્નોલોજીસ લિમિટેડ (એસટીએલ) પાસે શેરડીના પાક માટે એક નવીન ખાતર છે, ‘મહા ધન બેનસલ્ફ...
સિલ્વર એપલ કેટરસ અને વનેશ્રીના માલિક કોણ: કોપોરેશનમાં ચર્ચા નો વિષય : કેટરીંગ કોન્ટ્રાક્ટમાં ચાલતી લાલીયાવાડીઃ દિવાળી સત્કાર સમારંભમાં ડીશ...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં હત્યા અને હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે ત્યારે શહેરના છેવાડાના તથા પૂર્વના વિસ્તારોમાં એક...
અમદાવાદ: શહેરમાં કસાઈઓના ત્રાસ વધી ગયા છે દિવસે દરમીયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીની રેકી કર્યા બાદ મધરાત્રે ટ્રક તથા ટાટાસુમો...
અમદાવાદ: ક્રિષ્નાનગરના રાત્રીના સુમારે ઘર નજીક આટો મારવા નીકળેલા યુવકના હાથમાંથી ફોન કરવાના બહાને ફોન ચોરીને ભાગી રહેલા બેમાંથી એક...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં નાના બાળકોની માસુમિયતનો લાભ ઉઠાવી કેટલાય હવસખોરો તેમની સાથે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યો કરતા હોવાની ફરીયાદો વારવાર નોધાઈ...
વારાણસી પહોંચેલા મોદીએ ૧૨૦૦ : કરોડની ભેંટ સોગાદો આપી: મહાકાલના આશીર્વાદથી અમે એવા ઘણા નિર્ણય લેવામાં સક્ષમ રહ્યા છીએ જે...
નવીદિલ્હી: છેલ્લા દશકની શરૂઆતમાં ભ્રષ્ટાચારની સામે આંદોલનથી નાયક બનીને ઉભરેલા અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ...
અમદાવાદ: અનામતના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર તરફથી ફોર્મ્યુલા તૈયાર કરીને રજૂ કરી હોવા છતાં બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ...
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું...
અમદાવાદ: ગાંધીનગરમાં ૧૭-૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર...
અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવત હાલ તા.૧૫ અને ૧૬ ફેબ્રુઆરી એ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઇકાલે...
કૃષિ મહાવિધાલયના નિર્માણથી જગતના તાતને કૃષિ જ્ઞાન-વિજ્ઞાનની નવી દિશા મળશે : વિજયભાઇ રૂપાણી પાલનપુર બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રૂ. ૩૬ કરોડના...
૧૬\૨\૨૦ ના રવિવાર રોજ નડીયાદ ના સુપ્રસિધ્ધ માઇમંદિર માં સર્વ ધર્મજ્ઞાતિ નો સમુહલગ્ન યોજાયો હતો જેમાં ૧૧ યુગલોએ પ્રભુતામાં પગલાં ...
રાજપીપલા: નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ આજે રાજપીપલામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ભરૂચના...
રાજ્ય સભાના સાંસદ, વિચારક-વિશ્લેષક તેમજ મુખ્ય વક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ ‘સંસદીય લોકશાહીને સુદ્રઢ કરવામાં સાંસદો અને ધારાસભ્યોની ભૂમિકા’ વિષય પર...
વારાણસી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના...
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસશ્રી એ.જે દેસાઈએ આજે ભદ્ર કોર્ટ, લાલ દરવાજા ખાતે તૈયાર કરવામાં આવેલ વલ્નરેબલ વિટનેસ ડીપોજીશન સેન્ટરનુ ઉદ્ઘાટન કર્યું...
૧૬ થી ૨૩ ફેબ્રુઆરી સુધી યોજાનારા ‘સરસ મેળો-૨૦૨૦’માં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું...
ભિલોડા: અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉનપ્લાનિંગના નિયમોનું...
ભિલોડા: અરવલ્લી સહીત મોડાસા શહેરમાં જાણે પોલીસ અને કાયદાની બીક કોઈને રહી નથી તેવું લાગે રહ્યુ છે. કારણ કે દિન...
ઉમલ્લા પોલીસની નિષ્ક્રિયતાનો ફાયદો ઉઠાવી ૪.૪૨ લાખ નો હાથફેરો. ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લાના પટેલ ફળિયામાં રહેતા મીનાક્ષીબેન પટેલના બંધ મકાનને નિશાન...