Western Times News

Gujarati News

નોઇડા, વિજળી વિભાગે બિલ બાકી હોવાને કારણે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઇ આનંદ કુમારના મકાનનું વિજળીનું કનેકશન કાપી નાખ્યું છે.જા...

નવી દિલ્હી : ટેરી (TERI)ના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે પચૌરી (RK Pachauri)નું ગુરુવારે 79 વર્ષની ઉંમરમા નિધન થયું છે. પચૌરીને...

લંડન, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ લંડનની કોર્ટમાં ગુરૂવારે થયેલી સુનાવણી દરમિયાન જાહેરમાં હાથ જોડીને કહ્યુ હતુ કે, ભારતીય બેંકો મારી...

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમના દેશમાં આવનારા વિદેશી મહેમાનોને ખુશ કરવા માટે શું-શું કરે છે તેનો નમૂનો ગુરુવારે...

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાનો તાનાશાહ શાસક કિમ જોંગ પણ પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસના ઉપદ્રવના કારણે  ફફડી ઉઠ્યો છે. ચીનની મુલાકાતે...

મોરબી, મોરબીના ઉદ્યોગપતિ યુવાને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મળી ૧.૧૦ લાખ કીમી કાપી ૫૮ લાખ રૂપિયાની સહાય...

સુરત, શહેરની ૫૨ વર્ષની રસ્તોગીએ અમેરિકા ફિલિપાઇન્સ જેવા ૩૮ દેશોની દાદીઓને માત આપી 'ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સ'નો ખિતાબ જીત્યો છે....

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA), 1978 હેઠળ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારતી અરજી પર...

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે ચીનની સરકારે એક એપ લોન્ચ કરી છે. જેના ઉપયોગથી લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવવાથી...

નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ આર. ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ચેમ્બરમાં...

નવી દિલ્હી, સરકારની બાકી રકમ ચુકવવામાં અખાડા કરી રહેલી ટેલિકોમ કંપનીઓની સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે ટેલિકોમ કંપનીઓને...

સ્ટાર્ટઅપ્સને પરિણામલક્ષી રીતે મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ચેરમેન શ્રી સરદારસિંહ બારીયા   ભિલોડા: અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ઈજનેરી કોલેજમાં મેગા...

ઉચ્ચકપાઇ મંદિર ખાતે શહીદ વીરોનુ પળીયુ બનાવવામાં આવ્યુ હતુ પ્રતિનિધિ સંજેલી  ફારૂક  પટેલ  પુલવામાં 42 જેટલા વિર જવાનો શહિદ થયા...

અમદાવાદ :  43 આઈટીઆઈમાંથી ભાડાના મકાનમાં  કામ કરતી 34 આઈટીઆઈ આવતા વર્ષ સુધીમાં પોતાના મકાનમાં કામ કરતી થઈ જશે. આઈટીઆઈની કામગીરી બહેતર...

દાહોદ, તા. ૧૪ : દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૬ એપ્રિલથી રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૧નો આરંભ થશે. આ માટે જિલ્લા...

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ દ્વારા નિરંતર વિકાસના ધ્યેયો (એસડીજીએસ) માનવના વિકાસ માટે ૧૭ ધ્યેયો અને ૧૬૯ લક્ષ્યાંકો નક્કી કરેલ છે....

દિલીપ પુરોહિત  બાયડ:    એક બાજુ ઉનાળો દસ્તક દઈ રહ્યો છે બીજીબાજુ  ઉનાળો આવતાની સાથે જ અરવલ્લી જિલ્લામાં પાઈપ લાઇનો...

સમગ્ર વિશ્વ અત્યારે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યું છે . યુવા હૈયાઓએ વેલેન્ટાનઈ વિકને લઈ વિવિધ દિવસોની ઉજવણી કરી આજે...

ધનસુરા માં તળાવ કિનારે આવેલા શ્રી શૂળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે જીણોદ્વાર અને યજ્ઞ યોજવામાં આવ્યો હતો.શ્રી શૂળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે...

આશિષ વાળંદ મેઘરજ.:અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના પહાડિયા મેઘરજ ખાતે નવનિમિઁત લિમ્બચ માતાજીના મંદિરના ત્રીદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ડોડીયા ગામ પંચાયતના સરપંચ...

સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અતુલ ભટ્ટે કરેલ જાહેરાત (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં જાહેર માર્ગો પર જાહેરાતો માટેના હો‹ડગ્સ તથા મોટામોટા બોર્ડો ટ્રાફિકને...

અમદાવાદ; અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહયું છે ત્યારે સત્તાવાળાઓ દ્વારા મેટ્રો ટ્રેન નાગરિકોમાં લોકપ્રિય બને તે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.