Western Times News

Gujarati News

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયર ઉપરાજ્યપાલ અનિલ બૈઝલની ઓફિસ સુધી પહોંચી ગયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલની ઓફિસમાં ૧૩ લોકોમાં કોરોના...

પાલનપુર, બનાસકાંઠામાં પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર લઈ રહેલા શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું હતું. રાજસ્થાનના સાંચોરનો દર્દી સિવિલ હોસ્પિટલમાં...

અમદાવાદ, લોકડાઉન-૪માં મળેલી છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં અચાનક કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ...

તા. ર જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા નિર્જળા ભીમ એકાદશી નિમિત્તે ભગવાનને વિશિષ્ટ શણગાર...

ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા       હેડ -કોન્સ્ટેબલ જશવંતભાઇ પરમાર જેઓ વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભમાં...

ગુજરાતના મહત્વના તિર્થ સ્થાનો માં સેવામાં અર્પણ કરશે સેનીટાઇઝ મશીનો   રાજકોટ ના યુવાનો આકાશ દાવડા, મૌલેશ ઉકાણી, હિતેષ ડાંગર,...

ફેસબુકના માધ્યમથી લાખો લોકોએ વેબિનારને નિહાળ્યો -નિષ્ણાત ડૉ.એચ.વી.પટેલ દ્વારા ફેસબુક પર વેબિનાર થકી લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું હાથ જોડીને અભિવાદન,...

કોરોનામુક્ત બનેલા તરૂલતાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલની‘પ્લીઝન્ટ સરપ્રાઈઝ’ ‘સિવિલ હોસ્પિટલે મને નવજીવન બક્ષ્યુ’ -તરૂલતાબેન ભીલ પોતાના જન્મદિવસે જ દર્દી સાજો થઇ...

અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ MBBS ડોકટરોની હાલત સૌથી વધુ કફોડી છે. કારણ કે તેમને છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાના દર્દીઓની...

અમદાવાદ શહેરમાં જુદા જુદા બજારોમાં લગભગ ૧૦,૦૦૦થી વધારે દુકાનો ભાડાની હોવાનો અંદાજઃ ભાડાની રકમ ર૦ થી પ૦ હજાર સુધીની (પ્રતિનિધિ...

બજારોમાં કામ કરતા કારીગરો-મજુરો વતન જતા રહેતા માલિકો મુશ્કેલીમાં અમદાવાદમાં બે મહિના પછી જનજીવન ધબકતું થયુ અમદાવાદ, ધાતક કોરોનાને કારણે...

અમદાવાદ, કોરોનાની મહામારીમાં લોકડાઉનને લીધે અનેક લોકોના ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે. ત્યારે રાજ્યના રીક્ષા ચાલકો પણ કફોડી હાલતમા મૂકાઈ ગયા...

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે અછત-એક જ સંસ્થામાં સરેરાશ ૭ હજારને બદલે માંડ ૧,ર૦૦ બોટલ ભેગી થઈ અમદાવાદ, કોરોનાની મહામારી...

PIB Ahmedabad આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના પચ્ચીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ઉદઘાટન સમારંભનો પ્રારંભ કરાવતા મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. હું...

PIB Ahmedabad ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ...

આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે. તા. ૦ર-૦૬-૨૦૨૦ ને મંગળવાર ના રોજ જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી પૂર્ણ...

વયજૂથ પ્રમાણે ડાયેટ નક્કી કરવામાં આવે છે- સ્વાસ્થય સાથે મનૌવૈજ્ઞાનિક રીતે પણ સ્વસ્થ રાખવા દરરોજ યોગ કરાવાય છે અમદાવાદ, કોરોનાની...

૮૭ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ- ધાત્રીમાતાએ શ્રેષ્ઠ સારવાર મેળવી કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદની ૧૨૦૦ બેડ ડેડિકેટેડ કેરોના હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં ૮૭ કોરોનાગ્રસ્ત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.