ખેડા જિલ્લા માં છેલ્લા થોડા વખતથી ક- ટેઇમેન્ટ એરીયામાં નાગરીકોની અવર - જવેરની ફરીયાદો જિલ્લા સમાહર્તા આઇ.કે. પટેલ સમક્ષ આવી...
નવીદિલ્હી: કોરોના વાયરસને પગલે દુનિયાભરના દેશો પરેશાન થઇ ચૂક્યા છે, અર્થતંત્ર ખાડે બેસી ગયાં છે તેવામાં ડબલ્યૂએચઓએ ફરી એકવાર ચેતવણી...
થિમ્પુ: સાઉથ ચાઈના સીથી લઈને લદાખ સુધી દાદાગીરી દેખાડતા ચીની ડ્રેગને હવે ભૂતાનની એક નવી જમીન પર પોતાનો દાવો ઠોક્યો...
અમદાવાદ: ગુજરાતનાં ૧૨૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો છે. કાલાવડમાં માત્ર બે કલાકમાં ૩ ઈંચ...
માહિતી ખાતામાં ૩૬ વર્ષ સેવા બાદ વયનિવૃત્ત થનાર શ્રી પટેલને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં...
અમદાવાદ: છેલ્લા ત્રણ અઠવાડિયાથી મોટાભાગની રેસ્ટોરાં અને ઈન્ડસ્ટ્રીઝ ખુલી ગઈ હોવા છતાં આવકમાં કોઈ વધારો જાવા મળી રહ્યો નથી. ગુજરાતના...
કોઈ દવા બનાવી ન હોવાનું કહ્યુંઃ અમે ક્યારેય કોરોનાની દવા બનાવ્યાનો દાવો કર્યો જ નથીઃ પતંજલિની સ્પષ્ટતા હરિદ્વાર, કોરોનિલ દવા...
સમગ્ર દેશમાં દર વર્ષે ૧ જુલાઈના રોજ ડૉક્ટર્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ આજનો ડૉક્ટર્સ ડે સવિશેષ છે....
વિશ્વ વ્યાપી કોરોના મહામારી સામેની લડત કોઇ જંગથી ઓછી નથી. યુધ્ધ દરમિયાન એક સૈનિક પોતાન વતન પરસ્તી બતાવી વીરતાનો પરચો...
યુવતી પાસેથી ૯.૬૦ લાખ રૂપિયા પડાવ્યા-યુવતી જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે જતી હોવાથી સંપર્કમાં આવી...
૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ અમદાવાદ, અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦...
અત્યાર સુધી ૫૭ તબીબોએ કોરોના વાયરસને માત આપી છે, બાદ જુદા જુદા એસોસીયેશન પોતાના કાર્યક્રમ યોજશે અમદાવાદ, હાલમાં ચાલી રહેલ...
જન્મદિવસે જ પીએસઆઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ, રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૩૨૦૦૦ને પાર થઈ ગયો છે. આ પૈકીના...
આ યંત્રને પરમાણુ સંયંત્રનું ફ્રીજ પણ કહેવાય છે કેમ કે એટોમિક ઊર્જાથી નીકળનારી ગરમી, કૂલેંટને ઠંડુ રાખે છે સુરત, વિશ્વનું...
અમદાવાદ (દેવેન્દ્ર શાહ): અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને, એક સમયે દેશભરમાં જ્યાં સૌથી...
કરીયાણા ના વેપારી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો વેપારી ને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૭૪...
ભગવાન રામચંદ્ર ના અયોધ્યામાં નવ નિર્માણ મંદિર માટે અરવલ્લી જિલ્લાના તેનપુર ગામ ના મંદિર માંથી જળ માટી અને કળશ બાયડ...
અરવલ્લીના આદિજાતિ તાલુકાઓના સર્વાગી વિકાસના ૪૯૪ કામો માટે રૂ. ૧૦૨૭. ૫૯ લાખની જોગવાઇ કરાઇ સાકરિયા: અરવલ્લી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક...
મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ લોન્ચીંગ -વિડીયો કોન્ફરન્સ માધ્યમથી વનબંધુ ધરતીપુત્રો સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઇ રૂપાણી પેસા...
લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા...
લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા...
.પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વિભાગ , કપડવંજ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ અહેડ કોન્સ...
હળવદ વિહીપ-બજરંગ દળ દ્રારા હળવદ પંથકના પવિત્ર ધાર્મીક સ્થાનોની માટી-જળ રામજન્મભુમી પુજન માટે મોકલાયા
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: અયોધ્યા સ્થીત રામજન્મભુમીના નવ નિર્માણના ભુમી પુજન અર્થે સમગ્ર દેશમાથી ઐતીહાસીક મહત્વ ધરાવતા ધાર્મીક સ્થળો તેમજ...
જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી શહેરની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પ્રશિક્ષિત યોગગુરૂઓ દ્વારા યોગ નિદર્શન તા.૦૧ જૂનથી તા.૩૦...
માણાવદર પંથકમાં આકાશમાં પ્રચંડ કડાકા ભડાકા ગર્જના બાદ શહેરમાં વરસાદ ચાલું થયો હતો જેને જોત જોતામાં જાંબુડા તથા રોણકી ગામ...
