Western Times News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર : શ્રી અબજીબાપાશ્રીના જીવનનું પુસ્તક હોંગકોગમાં પણ વેચાતું હતું - સાધુ પ્રેમવત્સલદાસજી તા. ર૬ જૂન...

મહીસાગર જીલ્લાનાં બાલાસિનોર શહેર ખાતે આવેલી નિર્મલ વિદ્યાલય ઇંગ્લિશ મીડીયમ - ગુજરાતી મીડીયમ શાળા દ્વારા હાલની પરિસ્થિતિ અને વિધાર્થીઓને   સેફ્ટીને ધ્યાનમાં...

(માહિતી બ્યુરો, પાલનપુર)  મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો...

નવી દિલ્હી: સીબીઆઈએ વિડીયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત સામે ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, વેણુગોપાલ ધૂત પર...

અમદાવાદ: રાજયના પૂર્વ ડીજીપી એ.આઈ. સૈયદને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું...

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારા માટે ભગવાનનું મંદિર, આ મંદિરમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓ મારા આરાધ્યદેવ છે... આ શબ્દો...

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીઃ શાહપુરમા ઝઘડાલુ પતિ સાથે પત્નીની ફરીયાદ અમદાવાદ: સરખેજ તથા શાહપુરમાં બે ઘરેલુ હિસાની ફરીયાદ સામે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આ પરિÂસ્થતિમાં શહેરના ગીતામંદિર રોડ પર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: નૈઋત્યના ચોમાસાનો શુભારંભ થઈ ગયો છે. પરંતુ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને બાદ કરતા વરસાદે જમાવટ કરી નથી. કચ્છમાં મેઘરાજાએ...

રોકડા રૂપિયા,મોટર સાયકલ અને મોબાઈલ મળી ૮૨,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ:પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી રાજ્ય...

(પ્રતિનિધિ) અમદાવાદછ દેશમાં કોરોનાના ફેલાયેલા વાયરસની  પરિસ્થિતિ  વચ્ચે ગુજરાતમાં  સ્થિતિ ખૂબ જ ગંભીર બનવા લાગી છે અનલોક-૧ માં અપાયેલી છુટછાટો...

અમદાવાદ: સ્થાનિક પોલીસ અસામાજીક પ્રવૃત્તિઓને ડામવાના નિષ્ફળ સાબિત થઈ રહી છે જે વારવાર શહેરનાં વિવિધ ભાગોમાં પાડવામાં આવતાં દરોડા પરથી...

ચેમ્બર પર વર્ચસ્વ માટે બંન્ને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની લડાઈ આ ચૂંટણીમાં પૂર્ણ અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી માટેની...

મુંબઈ: કોરોના વાયરસ મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે સિરિયલ અને ફિલ્મોના શૂટિંગ બંધ થઈ ગયા હોવાથી લોકો્‌્‌ પ્લેટફોર્મ...

ટાવરમાં એક પોઝિટિવ કેસ હાલ ન હોવાનો સોસાયટીનો દાવોઃ મ્યુનિ. કોર્પોરેશને કહ્યું હજુ ૧૦ પોઝિટિવ કેસ છે અમદાવાદ,  શહેરના જાધપુર...

૧૫૬ કરોડનાં ખર્ચે બનાવાયેલા એસટી બસ સ્ટેન્ડ પરથી અમદાવાદ, વડોદરા, સુરત-ઉત્તર ગુજરાતની બસ ઉપડશે રાજકોટ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આજે...

અમદાવાદ: અમદાવાદઃ સાબરમતી ધરમનગરમાં મંગળવારે મધરાત્રે ખાખીએ ખાખીને લજવ્યાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ રાજ્ય સરકારની દારૂબંધી, લોકોની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.