Western Times News

Gujarati News

મુંબઈ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક સમયથી અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે. થોડાક દિવસ પહેલાં પત્ની આલિયા સિદ્દીકીએ...

ગાંધીનગર: રાજ્યમાં રીક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો છે. રીક્ષા ચાલકો દ્વારા પહેરવામાં...

અમદાવાદ: કોરોના કાળમાં ઘર કંકાસની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે મંગળવારે શહેરના આંબાવાડી વિસ્તારની એક મહિલાએ નવરંગપુરા પોલીસમાં...

અમદાવાદ: ગુજરાતમાં મંગળવારે કોરોના વાયરસના વધુ ૯૧૫ કેસ અને ૧૪ લોકોના મોત નોંધાયા. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૪૩,૭૨૩...

અમદાવાદ: અમદાવાદઃ સોમવારથી અમદાવાદમાં માસ્ક વિના પકડાયેલા લોકો પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસૂલવાનું શરુ કરાયું છે. જાેકે, પોલીસને હજુ સુધી...

નવી દિલ્હી ન્યુઝીલૅન્ડના હેડ કોચ ગેરી સ્ટેડ ટીમના કૅપ્ટનપદેથી કેન વિલિયમસનને હટાવવા માગતા હોવાની વાતને તેમણે ફગાવી દીધી છે. એવી...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોજેરોજ વધી રહ્યા છે છતાં રાજ્ય સરકાર દિવાળી પછી વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવાની વિચારણા...

સુરત : શહેરમાં કોરોના વાયરસને લઈ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ બધા વચ્ચે 108 એમ્બ્યુલન્સના એક ડ્રાઇવરની તેના પરિચિત...

યુએસે ચીનની નીચું દેખાડવા કરેલા પ્રયાસને પગલે વિવાદ બેઈજિંગ,  ચીનમાં અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક ફોટો...

લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ મામલો બિચક્યો-હાલમાં પુતિને બંધારણ સુધારી કાયમી પ્રમુખપદ મેળવ્યું મોસ્કો,  રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્‌ધ...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: કોવીડ-19 એટલે કે કોરોના એ સમગ્ર વિશ્વને અજગરની જેમ ભરડો લીધો છે.ત્યારે, હળવદ તાલુકો પણ સંક્રમણથી...

ગોવાહાટી: આસામમાં આવેલા ભયાનક પૂરના કારણે કાજીરંગા નેશનલ પાર્ક બરબાદ થયો છે. પાર્કનો ૯૦ ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે....

ઈરાન ભારત વિરોધી ચીનના ખોળે બેસી ગયું -ભારતને ચાબહાર યોજનાથી દૂર કર્યું તહેરાન,  ઈરાને ચીન સાથે ૪૦૦ અબજ ડોલરની ડીલ...

નેપાળના વડાપ્રધાન ઓલી પોતાની પાર્ટીમાં જ ઘેરાયા-ભારત સહિત નેપાળમાં હિન્દુ હિતકારોનો વિરોધ કાઠમંડુ,  ભગવાન રામ ભારતમાં નહીં પરંતુ નેપાળમાં જન્મ્યા...

૮ જૂનથી મંદિરો ખોલવાના આદેશ બાદ પણ કોરોનાના વધતા સંક્રમણને જાેતા મંદિરોના વહીવટદારોનો નિર્ણય અમદાવાદ,  અનલોક-૧માં ૮ જૂનથી ગુજરાતભરના મંદિરો...

સુરત: કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસીલીઝુમાબ ઇન્જેકશનના કાળાબજાર કરવાના પ્રકરણમાં વેસુની મે. સાર્થક ફાર્માને એક વાયલના...

અમદાવાદ, સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડાૅ.જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના તબીબો સાથે વેબીનાર યોજાયો હતો....

અમદાવાદ, AMCના ખોખરા વોર્ડમાં ભાજપના મહિલા કોરપોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના પરિવારમા પતિ અને પુત્ર પણ કોરોના સંકઁમિત થતા કવોરન્ટાઈન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.