Western Times News

Gujarati News

અમરાઈવાડી, ખોખરા, બાપુનગરમાં ઈડલી સંભાર, પૌંઆની ધમધમતી લારીઓ ??  સરકારી ગાઈડલાઈનની ‘ઐસી તૈસી’ કરતા લોકો ચેતે (પ્રતિનિધિ) અમદાવાદ,અનલોક-૧ અને ત્યાર...

અમદાવાદ: અમદાવાદની વિશ્વ વિખ્યતા બી.જે. મેડિકલ કાૅલેજના ડીન ડાૅ.શાહ અને તેમના પત્નીએ કોરોનાને હરાવ્યો, કોરોનાથી ડરવાનું નથી લડવાનું છે. અમદાવાદની...

અમદાવાદ: દિવસેને દિવસે કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. આ ખતરનાક અને જીવલેણ વાયરસ ફેફસા અને મગજની સાથે-સાથે રક્તવાહિનીઓને પણ નુકસાન...

અમદાવાદ: કોવિડ-૧૯ના દર્દીઓથી ઊભરાતી હોસ્પિટલો અને નવા દર્દીઓને દાખલ કરવા બેડના હોવા કોઈ પણ જાહેર આરોગ્ય વ્યવસ્થા માટે સૌથી નઠારા...

અમદાવાદ: હવે ટ્રાફિક નિયમભંગની જેમ કોરોના નિયમભંગમાં પણ પોલીસ કાર્યવાહી કરીને દંડ ફટકારશે. શહેરની ટ્રાફિક પોલીસ વિભાગના સંયુક્ત પોલીસ કમિશનાના...

સુરત: મંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ સાથે કર્ફ્યૂ ભંગ મામલે થયેલી બબાલ બાદ લાઈમલાઈટમાં આવેલી ન્ઇડ્ઢ મહિલા કોન્સ્ટેબલ...

અમદાવાદ: ફિલ્મી કહાનીમાં આવતો ડાયલોગ ‘પ્યાર તો પ્યાર હોતા હે’ ને સાર્થક કરતી પ્રેમ કહાની અમદાવાદ શહેરમાં સામે આવી છે....

પટણા: સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિનો વીતી ચૂક્યો છે. સુશાંતે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કર્યા બાદથી જ આ કેસની સીબીઆઈ...

અમદાવાદ:  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે ૧૬૫ કરોડના ૫૩ કામોમાંથી બે કામોને બાદ કરતાં ૫૧ કામોને મંજુરી આપવામાં...

અમદાવાદ, અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પૂર્વ આઇએએસ અધિકારી સંજય ગુપ્તાની ૧૪.૧૫ કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં...

ભરૂચ, સિવિલ હાૅસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચની સિવિલ હાૅસ્પિટલમાં કોરોના શંકાસ્પદ વોર્ડમાં એક દર્દીનું મોત થતા મૃતદેહ તંત્રએ...

સાકરિયા: અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાપ વધતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તેના સંક્રમણની અસરમાં આવ્યા છે. ત્યારે જિલ્લ્લાના અંતરીયાળ વિસ્તારના...

વડોદરા, ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસો અમદાવાદ અને સુરત...

વડોદરા, એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અટલાદરાનાં સ્વામીનારાયણના સ્વામી પાસે દાનમાં આવેલા ડોલર સસ્તામાં લઇ રૂપિયા...

નવીદિલ્હી , ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વંદે ભારત મિશન વિશે વિસ્તારથી જાણકારી આપી હતી....

સુરત, કોરોના મહામારી વચ્ચે સુરતમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ગતરોજ સુરતના રાંદેર વિસ્તારમાં એક જ દિવસમાં ૩૨...

૧૦૦૦ વોલેન્ટીયરને અપાશે ડોઝ-કંપની તરફથી નિવેદન આપવામાં આવ્યુ હતું કે, પ્લાઝમિક ડીએનએ વેક્સીન સૌથી સુરક્ષિત માનવામાં આવે છે અમદાવાદ,  ફાર્માસ્યૂટીકલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.