Western Times News

Gujarati News

નવીદિલ્હી, શેરડીના ખેડુતોને રાહત આપવા સરકાર ટૂંક સમયમાં ખાંડના એમએસપી એટલે કે લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કરી શકે છે. મીડિયા...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીના ૪૪૫ કન્ટેન્ટ ઝોનમાં રહેતા ૩..૬ લાખ લોકોની સ્ક્રીનિંગ કોરોના વાયરસના વધતા ચેપ વચ્ચે પૂર્ણ થઈ છે....

નવીદિલ્હી, આર્મીમાં મહિલાઓને બરોબરીના હક્કનો નિર્ણય લાગુ થવામાં હજું વિલંબ થશે. સુપ્રીમ કોર્ટે સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે....

અમદાવાદ. અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય કોરોના સંક્રમણને...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: નાના સાંજા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સહિત તેના પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ગામમાં કોરોના...

પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકા પ્રાથમિક શાળામાં ડો.શ્યામાપ્રસાદમુખર્જી ના જન્મ દિવસને લઈને સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સંજેલી રાજમહેલ...

પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકામાં ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ મકાઈ ખાતર નું વિતરણ શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.  આદિજાતિ વિકાસ વિભાગ...

 ખેડા એલ.સી.બી: પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી...

આણંદ જિલ્લાના તાલુકા મથક  ઉમરેઠ નગરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદિર માં પરમ્પરા અષાઢ વદ -૧ ને બુધવારના રોજ સવારે...

અમદાવાદ : અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે “કેડિઈમ્યુન” નામ હેઠળ તેનુ ઈમ્યુન બુસ્ટર સીરપ બજારમાં મુક્યુ છે. કોવિડ-19 સામે લડત આપી રહેલા 150 આયુષ પ્રેકટિશનર્સને આ...

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ),  ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના...

કેપટાઉન: ક્રિકેટ સાઉથ  આફ્રિકાએ તાજેતરમાં યોજેલી વર્ચ્યુઅલ અવાર્ડ સેરેમનીમાં સાઉથ આફ્રિકન વન-ડે ક્રિકેટ ટીમના કૅપ્ટન ક્વિન્ટન ડિકાક બીજી વાર સાઉથ...

રીફંડ મેળવવાની લાલચ આપી વેપારી પાસે યુપીઆઈ અને પેટીએમમાંથી ટ્રાન્ઝેકશન કરાવ્યા અમદાવાદ: ઓનલાઈન ચીટીંગ કરતી ટોળકી સક્રીય બની છે ે...

મુંબઈ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લુધિયાનામાં તેમના પ્રિય સિનેમા હોલ રેખીની હાલત જાઈને ખૂબ જ ઉદાસ છે. અભિનેતાએ ટિ્‌વટર પર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાએ આખી દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. રોજબરોજ કેસોની સંખ્યા વધી રહી છે. હજુ કોરોનાની રસી માર્કેેટમાં...

મુંબઈ: ગાયક અરમાન મલિકે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના માનમાં પોતાનું નવું ગીત રિલીઝ કરવાનું મુલતવી રાખ્યું છે. તેમણે રવિવારે ટ્‌વીટ કરીને...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોના વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ચિંતાજનક રીતે કેસો વધી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.