Western Times News

Gujarati News

ચકલાસી ના પંડીતનગર નીલકંઠ કોલ્ડ સ્ટોરેજ પાછળ નાએક મકાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૪૩૧ કિ.રૂ .૧,૫૦,૮૫૦ /...

GPSCની પણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી કોર્સમાં સરકારી નોકરીની ઉત્તમતક અમદાવાદ, વૈશ્વિક મહામારી કોવિડ-19નો દૃઢતાથી અને સફળતાપૂર્વક સામનો કરી રહેલો ભારત...

ખેડૂતોએ ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવું દાહોદ, દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે...

પશ્ચિમ રેલ્વે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન સિવાય જરૂરી દવાઓ પહોંચાડવા માટે બે સેવાઓવાળી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો...

શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની  પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્ને ના...

નડિયાદ:યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્લાપ કલેકટરશ્રી આઇ.કે.પટેલએ નાગરિકોને અપીલ કરી હતી.  "યોગ કરીશું-કોરોનાને હરાવીશું" અભિયાનમાં જોડાવા માટે...

સાકરીયા: ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ આજરોજ  જણાવ્યું હતું કે ગાલવાન ઘાટીમાં જવાનો શાહિદ થતાજિલ્લાના તમામ કાર્યક્રમો, વીડિયો કોન્ફરન્સ...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાઓની ઘટનાના પગલે શહેરના રિવરફ્રંટ સહિતના સ્થળો પર પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે...

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધાન બાદ બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણે કે ઉથલ-પાથલ મચી ગઈ છે. સુશાંતના આપઘાત બાદ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝ પર...

નવી દિલ્હી: હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશનબેંક તેના ૩૫,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે. તદઉપરાંત, બેન્ક તમામ પ્રકારની એક્સ્ટર્નલ રિક્રુટમેન્ટ પણ સ્થગિત...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બની ગયું છે સમગ્ર દેશમાં મુંબઈ પછી અમદાવાદ કોરોનાના કેસોની સંખ્યામાં બીજા નંબરે...

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં ગઈકાલે આંગડીયા પેઢીના કર્મચારીને સરનામું પુછવાના બહાને એક્ટીવાની ડેકીમાંથી પાંચ લાખ ઉઠાવવાની ઘટનાની તપાસ ચાલુ છે...

શહેરમાંથી ચીની પ્રોડક્ટસનો બહિષ્કાર  ભારતીય કંપનીની પ્રોડક્ટસને  મહત્ત્વ અપાશે  દેશનું ૧૩ અબજ ડોલરનું વિદેશી હુંડીયામણ બચશે  જીસીસીઆઈની ટૂંકમાં બેઠક મળશે...

અમદાવાદ: બોપલ વિસ્તાર અમદાવાદ નજીક કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે. દસક્રોઈ તાલુકામાં નોંધાયેલા ૧૫૩ કેસોમાંથી અંદાજે ૪૫ ટકા જેટલા...

ગ્રામ સ્તરેકોરોના અને પૂર્વ ચોમાસું કામગીરી અંગે સીધી જાણકારી મેળવી અને માર્ગદર્શન આપ્યું. અત્યાર સુધીમાં પાંચ સત્રમાં જિલ્લાના ૨૧૯ સરપંચો...

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન ૧૦૦ જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના...

અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વડાપ્રધાન મોદી સાથે વિડીયો કોન્ફરન્સથી થયેલી ચર્ચા બાદ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં...

વડોદરા:       કોરોના ઉપરાંત સંભવિત ચોમાસું આપદાઓ ને પહોંચી વળવાની બેવડી સુસજ્જતા હાલમાં જરૂરી બની છે. જેને અનુલક્ષીને કોવીડ-૧૯ મહામારી અને...

માહિતી બ્યૂરો, વલસાડઃ તા. ૧૭ઃ ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર જિલ્લાના લોકો પરિવાર સાથે એટ હોમ સ્વબયં યોગમાં જોડાય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.