Western Times News

Gujarati News

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, અમિત શાહ પોતાના સાંસદો સાથે મળીને નકલી વીડિયો નાખીને દિલ્હીના સ્કૂલના...

હવેથી વાહન ચાલકોને હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે: પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત અમદાવાદ, હેલ્મેટ મામલે રાજ્ય સરકારે ફરી એકવાર...

નવીદિલ્હી, ૨૦૧૨ દિલ્હી ગેંગરેપ અને હત્યા કેસમાં શરુઆતથી અત્યાર સુધી આવેલા વળાંકો જોવામાં આવે તો, તે વાત સ્પષ્ટ છે કે,...

નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને સમર્થન આપ્યું...

નાગપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે અમુક મુસ્લિમ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિશે પોતાના સમાજમાં જ...

નવી દિલ્હી, દેશદ્રોહના આરોપ બદલ પકડાયેલા જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી શર્જિલ ઇમામે દિલ્હી પોલીસની પૂછપરછમાં એવો એકરાર કર્યો હતો કે આવેશમાં...

અમદાવાદ, અમદાવાદ સહીત રાજયભરમાં ૧૭ વર્ષ અગાઉ જાહેરમા ધુમ્રપાન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકવા અમલમા મુકવામા આવેલા જાહેરમાં ધુમ્રપાન નિષેધના કાયદાનો...

એશીયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ( AIIB ) ના ઓસ્ટ્રેલિયા અને લંડન ના પ્રતિનિધિઓ એ લીધી ગુજરાત સરકાર ના માર્ગ અને...

ત્રિદિવસીય પોષણ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા દાહોદ : રાજયમાંથી કુપોષણ નાબુદ કરવા...

જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થીક સંકડામણના કારણે પોતાના સારા નરસા પ્રસંગો ઉકેલવા અને જરુરીયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે...

તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ તાનાજીમાં નાયી,લિંબચીયા વાળંદ સમાજનુ અપમાન કરતુ દ્રશ્ય બતાવાયુ હોવાથી નાયી,વાળંદ લીંબચીયા સમાજના લોકોમાં વ્યાપક રોષ ફેલાયો...

લટકતી લાશોનો...આત્મહત્યાનો જીલ્લો બન્યો અરવલ્લી  અરવલ્લી જીલ્લામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાયરા(...

વ્યારા: સહી પોષણ-દેશ રોશનના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને સુપોષિત કરવાની વ્યૂહ...

અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૧  મી નિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા...

બાયડ તાલુકાની પ્રજાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ત્યારે તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ખેતીના પાક માટેના યુરીયા ખાતરની અછત...

અમદાવાદ: અમદાવાદ પાલડી નિવાસી શ્રી જસવંતલાલ શાહના પરિવારના પુત્રવધુ મુમુક્ષુરત્ના રૂપાબેન (ઉ.વ. ૪૦) પૌત્ર મુમુક્ષુરત્ન શ્રી રત્નકુમાર (ઉ.વ. ૧૩) અને...

બાયડના સાઠંબા ગામે સરકાર માન્ય એગ્રો સેન્ટર  બાયડ તાલુકાની પ્રજાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ત્યારે તાલુકામાં છેલ્લા કેટલાય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.