Western Times News

Gujarati News

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં ઠરાવ્યું છે કે, જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ અને હિત રેવન્યુ ઓથોરીટી દ્વારા નક્કી થઇ શકે...

અમદાવાદ: પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશેલા તીડના ઝુંડે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્‌યું છે. ગુરુવારે રાજસ્થાન...

અમદાવાદ: આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...

શ્રી શ્રી મા અનંતાનંદતીર્થજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પાંચ દિવસીય આયોજન મહામૃત્યુંજય હોમાત્મક યજ્ઞ સાથે સાત કરોડથી વધુ થયેલા મહામૃત્યુંજય મંત્રજાપ...

બુર્કીના ફાસો, (આફ્રિકા) આફ્રિકી દેશ બુર્કીના ફાસોમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 35 નાગરિકો માર્યા ગયા હતા એમ આ...

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને...

 અમદાવાદ, આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...

આસામ, મંગળવારના રોજ કેન્દ્રી મંત્રીમંડળની યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર(NPR)ને મંજુરી આપી દીધી છે. એનપીઆરની શરૂઆત એપ્રિલ અને સપ્ટેમ્બર 2020ની...

લખનઉ: પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાયપેયીની 95મી જયંતીના ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉ લોકભવનમાં તેમની 25 ફૂટ ઉંચી...

રાજકોટ, બનાસકાંઠામાં તીડને નાથવા તંત્રએ કવાયત હાથ ધરી છે. આવતીકાલ સવારે 11 ગાડીઓ અને 25 ટ્રેક્ટર તીડગ્રસ્ત વિસ્તારમાં દવાનો છંટકાવ...

નવીદિલ્હી, આજે સમગ્ર દેશ અને દુનિયાભરમાં ક્રિસમસ પર્વની ધૂમધામી ઉજવણી કરવામાં આવી હતી રાતે ઘડીયાળનો કાંટો જેવો જ ૧૨ના આંકડા...

મુંબઇ, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ક્રિકેટના ભગવાન મનાતા અને ભારત રત્ન વિજેતા ક્રિકેટર સચિન તેંડુલકરને આપવામાં આવેલી એક્સ લેવલની સિક્યોરિટી...

ભિલોડા: મોડાસા શહેરમાં ચોરી,ચેઈનસ્નેચીંગ અને લૂંટના ગુન્હા બે ખોફ થઈ આચરી રહ્યા છે વેપારીઓ અને શહેરીજનો ધોળા દિવસે પણ અસલામતી...

દાહોદ:ગરીબ અમીર ગામડાનું શહેરનું કે વિદેશનું દરેક બાળક માટે જીવનનું શિક્ષણ અતિ મહત્વનું છે  બાળકનું જન્મ માતા પિતાને આભારી છે...

બારડોલીના બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, સાંકરી ખાતે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું હતું. સમારોહમાં દ.ગુજરાતના પાંચ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે અમદાવાદ જિલ્લાના સુવિખ્યાત પ્રવાસન સ્થળ અને પક્ષીતીર્થ નળ સરોવરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ નળ સરોવરમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.