Western Times News

Gujarati News

પેરિસ, ફ્રાન્સમાં સરકાર પડી ગઈ છે. ફ્રાન્સના દક્ષિણપંથી અને વામપંથી સાંસદોએ બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને વડા પ્રધાન મિશેલ બાર્નિયરને સત્તા...

અમદાવાદ, સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાયેલ બીઝેડ પોન્ઝી સ્કીમ મામલામાં મોટો વળાંક આવ્યો છે. આ કૌભાંડમાં લાખો લોકોના રૂપિયાનું પાણી...

ગાંધીનગર, અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવાના વિરોધમાં ગાંધીનગરમાં...

નવી દિલ્હી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે, જ્યારે હું સીએમ હતો...

ન્યૂયોર્ક, અમેરિકાના ન્યૂયોર્કમાં યુનાઇટેડ હેલ્થકેરના સીઇઓ બ્રાયન થોમ્પસનની હત્યાપોલીસના જણાવ્યા અનુસાર, હત્યારાની ઓળખ કરવામાં આવી રહી છે, સીસીટીવી ફૂટેજ પરથી...

નવી દિલ્હી, ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ દેશભરના સિનેમાઘરોમાં આવી ગઈ છે. અલ્લુ અર્જુનની ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે....

મુખ્યમંત્રીશ્રીએ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું અનાવરણ કર્યું-દેરાસરથી મહોત્સવના સ્થળ સુધી મુખ્યમંત્રી શ્રી ગુરુ ભગવંતો સાથે પગપાળા પહોંચ્યા ગાંધીનગર જિલ્લાના રાંચરડા ગામે...

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા-2024 માં ભારતીય ટપાલ વિભાગનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો, સાહિત્ય, કલા અને સંસ્કૃતિને જોડવામાં પુસ્તકો અને ટપાલ...

“સ્વસ્થ ધરા, ખેત હરા”ના મૂળમંત્રને ચરિતાર્થ કરતી “સોઇલ હેલ્થ કાર્ડ યોજના” સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની  બિન-ખેતીલાયક...

દીવાન મણીરામ બરુઆ અંગ્રેજોને ખટક્યા તો ફાંસીએ ચડાવી દીધા-હિન્દુસ્તાનમાં ચાના બગીચા પહેલીવાર તેમણે ઉભા કર્યા હતા અંગ્રેજોની ચુંગાલમાંથી હિન્દુસ્તાનને છોડાવવા...

ગુજરાતની સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને જાહેર  આરોગ્ય સંસ્થાઓમાં પહોંચાડતી ખિલખિલાટ વાન Ø  રાજ્યમાં કુલ ૪૧૪ ખિલખિલાટ વાહન સેવારત Ø  સગર્ભા બહેનો, ધાત્રી...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડલના પ્રમુખ શ્રી મહંતો, મહામંડલેશ્વરશ્રી ઓના માર્ગદર્શનથી સામાજિક સમરસતા સંત યાત્રાનું...

ખાનગી વાહનો ડીટેઈન થયાઃ ઓટો રીક્ષા ચાલકો સામે કોઈ કાર્યવાહી નહી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ ‘દિવસે કરવાના કામ રાત્રે...

વિચારોનું બળ સંસારનું સર્વશ્રેષ્ઠ બળ છે. વિચાર એ વ્યક્તિની માનસિક જાગૃત શક્તિનું સૂચક છે. મોટાભાગે પશુઓ વિચારશક્તિ વગરનાં હોય છે,...

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોના વિરુદ્ધમાં  શક્તિનાથ મંદિરના પટાંગણમાં ધરણા યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) બાંગ્લાદેશમાં...

ગાઝિયાબાદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર -બેરીકેડિંગના કારણે ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોએ ભડક્યાં હતા અને નારેબાજી કરવા લાગ્યા હતા...

અજીત પવાર નાયબમુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશેઃ  મહારાષ્ટ્ર, લાંબા સમયની ચર્ચાઓ અને અટકળો બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. નડિયાદ નજીકના એક્સપ્રેસ હાઈવે પર ગતમોડી રાત્રે ગમખ્વાર...

નવા વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં જ અદ્યતન સુવિધા સાથેની વસાહત મળશે તેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ર૪ સ્મશાનગૃહ પૈકી અચેર, હાટકેશ્વર, ખોખરા, નરોડા અને વી.એસ. સ્મશાનગૃહનું નવીનિકરણ માટે ઘણા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.