Western Times News

Gujarati News

નડિયાદ, નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રૂપ૭ના ૨૨ પોલીસ જવાનોને પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે, આ જવાનો જુદા-જુદા પોઈન્ટ પર ફરજ...

ગાંધીનગર, મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સાત ઈંચ સુધી...

નવી દિલ્હી, સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ કરતાં હતા પણ હવે યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી...

અમદાવાદ, અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષીય વિદ્યાર્થીએ નવા હોસ્ટેલ કેમ્પસમાં તેના રૂમમાં...

હાથરસ, દેશમાં ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશન હાથ ધરાયા છે. ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો છે,...

કર્ણાટક, કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સીબીઆઇને આપેલ સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી...

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયન થિંક-ટેન્ક દ્વારા જારી કરાયેલા વાર્ષિક ‘એશિયા પાવર ઇન્ડેક્સ’માં ભારતે જાપાનને પછાડી ત્રીજું સ્થાન મેળવ્યું છે. કોરોના પછીની...

રાંચી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની સરખામણી ‘ઉંદરો’ સાથે કરી છે. આ સાથે હેમંત સોરેને ભાજપ અને...

વોશિંગ્ટન, અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે એક સરવેમાં એશિયન અમેરિકન મતદાતાઓમાં કમલા હેરિસ ટ્રમ્પ કરતાં...

નવી દિલ્હી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય તરીકે ભારતના સમાવેશને ભારપૂર્વક સમર્થન આપ્યું હતું. તેમણે...

અમદાવાદના સાણંદ એપીએમસી ખાતેથી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવતા રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન અમદાવાદ શહેર-જિલ્લાના ૩૭૧૧ લાભાર્થીઓને...

અમદાવાદ, ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રેને ચરિતાર્થ કરવા રાજ્યમાં ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે...

સેલર્સના વેપારની વૃદ્ધિને વેગ આપવા વિવિધ પ્રોડક્ટ કેટેગરીઝમાં સેલિંગ ફીમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કરે છે એમેઝોન માર્કેટપ્લેસ પર સેલર્સના અનુભવ...

ડમ્પિંગ સાઈટ્સ/સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવાનો નવતર અભિગમ ગ્રામ વિકાસ...

માર્કસના આંકડાઓથી મહાન નથી બનાતું, વિચારોની તાકાત અને આત્માની શક્તિનું પરિણામ છે મહાનતા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વિદ્યાર્થીઓને માત્ર જાણકારી...

ગરીબ, જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીઓ આવે તેનાથી મોટો સંતોષ બીજો શું હોય? ગરીબ પરિવારોના કલ્યાણની આ જ ભાવનાને હૃદયે રાખીને રાજ્ય...

આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં રાજ્યના ૧.૨૦ લાખ કરતા વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને  રૂ.૧૨ કરોડ કરતા વધુની સહાય ચૂકવાઈ સુરત જિલ્લામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.