Western Times News

Gujarati News

કાનપુર, આઠ વર્ષના છોકરાએ કોમિક હીરો સ્પાઈડરમેનથી પ્રભાવિત થઈને પોતાની સ્કૂલની બિલ્ડિંગના પહેલા માળથી છલાંગ લગાવી હતી, જેના કારણે તે...

મુંબઈ, વિદેશ જેવું સુંદર શહેર ભારતમાં બનાવવાનું સપનું બિઝનેસમેન અજીત ગુલાબચંદે સેવ્યું હતું. ૨૦૦૦ની સાલમાં તેમણે મહારાષ્ટ્રમાં પૂણે નજીક લવાસામાં...

જૂનાગઢ, જૂનાગઢના ઘેડ પંથકમાં મેઘતાંડવ વચ્ચે ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જળબંબાકારની સ્થિતિમાં લોકોએ બીમાર વૃદ્ધને ખાટલા પર બેસાડી પાણીના...

નડિયાદ, લંડનમાં રહેતા દીકરાનું અપહરણ કરીને આણંદના યુવકે મોટો ખેલ પાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે નડિયાદમાં રહેતા વ્યક્તિ અમદાવાદ...

અમદાવાદ, અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન ઓવરબ્રિજ પર નવ લોકોને ઉડાવી મારનારા તથ્ય પટેલને કડકમાં કડક સજા આપવા માંગ થઈ...

મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા ભરતી મેળો યોજાયો-અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબહેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો ભરતી મેળો યુવાનો...

ગોધરા,  ગોધરા શહેરના બામરોલી રોડ પર અંતરિયાળ ટેકરા પર આવેલા અરિહંત નગરમાં પ્રવેશવા બનાવેલા ગરનાળા પર પાલિકાએ પ્રિમોનસુન કામગીરી નહીં...

અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા 'શ્રી અન્ન' (મીલેટ્સ)ની વાનગીઓનું પ્રદર્શન અને સ્પર્ધા યોજાયા 750 જેટલા આંગણવાડી કાર્યકર...

ભાવનગરનો શ્રવણ : સેવાભાવપૂર્ણ માતાના હ્રદયનું દાન કરતો પુત્ર મીલન ૧૦ દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ અંતે નીતાબહેન...

અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ...

ગીર-સોમનાથ અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે....

પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું સુરત, સુરત શહેરમાં અને ખાસ કરીને શહેરના પાંડેસરા સહિતના કેટલાંક વિસ્તારોમાં ગંદા પાણીની...

અમદાવાદ, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી ૯ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો....

કાઉન્સિલર કામ કર્યાનો સંતોષ માને છે (તસ્વીરઃ દેવાંગી ઠાકર) પેટલાદ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ભારે વરસાદ થયો હતો. જેને કારણે...

૧૨ પૈકી ૬ વિદ્યાર્થીઓ હજી પણ પ્રવેશથી વંચિત (પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬થી પ્રવેશ મેળવવાને લઈ પ્રવેશ...

(પ્રતિનિધિ) ભરૂચ, નરકના દ્વારથી મુક્તિ અપાવનાર શ્રી અનરકેશ્વર મહાદેવ મંદિર ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામની પશ્ચિમમાં પવિત્ર નર્મદા...

વડોદરાની ત્રિપુટી 21 લોકોનું 24 લાખનું કરી ફરાર (પ્રતિનિધિ) ભરૂચ, રાજ્યભરમાં વ્યાજખોરો સામે પોલીસની મોહિમને જ વડોદરાની ત્રિપુટીએ કમાણીનો કીમિયો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.