Western Times News

Gujarati News

(એજન્સી) અમદાવાદ, મોલ અને મલ્ટીપ્લેક્ષમાં આવતા મુલાકાતીઓને પા‹કગ સુવિધા પૂરી પાડવા બદલ ચાર્જ નહીં વસુલવા મુદ્દે સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને...

પાક.ને સાથ આપનાર ચીનને વેપારીઓ મોટો ઝટકો અપાશે- ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા માંગ નવી દિલ્હી, ભારત પાકિસ્તાનના કારણે ચીનને આગામી ૧...

કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન સાથે વિવિધ અભિયાનો અંગે લોક જાગરૂતતા ફેલાવવાનો પ્રયાસ સુરેન્દ્રનગર,  ભારત સરકારના સૂચના...

કેન્દ્ર સરકારની ક્રાંતિકારી યોજનાઓના માધ્યમથી મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોના પાલન પોષણ ક્ષેત્રે ઉત્સાહજનક પરિણામો મળી રહ્યાં છે : શ્રીમતી સ્મૃતિ ઈરાની સ્માર્ટ...

બિહારના ચીફ એન્જિનિયર, પત્ની અને અન્ય સામે મૃતકના પરિવારની એફઆઈઆર પટણા એજન્સી, બિહારમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આીવ છે....

અમદાવાદ, અ.મ્યુ.ટ્રા.સ.માં તા.૧-૭-૨૦૦૦થી ટ્રાન્સપોર્ટ મેનેજરની જગા ખાલી છે. ઓગણીસ વર્ષના લાંબા ગાળા બાદ પણ ટ્રાન્સપોર્ટ મેનેજરની જગા ભરવામાં આવેલ નથી....

અમદાવાદ,  શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે અમદાવાદ મહાનગરપાલિકા કંપાઉન્ડ માં આવેલ મહાબળેશવર મહાદેવની પાલખીયાત્રા પ્રતિ વરસ યોજનામાં આવે છે. આજે...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લા નડિયાદ કાનૂની સેવા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એલ.એસ.પીરઝાદાની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાની મહીસાગર નદીના કિનારે દેવઘોડા મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં વાર તહેવારો સહિત શ્રાવણ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ડિસ્ટ્રીકટ રાઈફલ શુટિંગ એસોસિએશનના નેજા હેઠળ ચાલતી ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વરના ૬ શૂટર ૭મી વેસ્ટ ઝોન શૂટિંગ...

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ) વલસાડ, વલસાડ જિલ્લામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ થાય છે. લેપ્ટોસ્યારોસીસ રોગ મહદઅંશે ચોમાસાની સીઝનમાં જાવા મળે...

ફાયર ટેન્ડર અને જીવદયાના સ્વયંસેવક દ્વારા મહામહેનતે ગાયને હેમખેમ બહાર કાઢી હતી: અધૂરા કામ મૂકી પલાયન થયેલ બિલ્ડર સામે આક્રોશ...

નવીદિલ્હી : ભારત અને પાકિસ્તાનના અધિકારીઓની આજે શિખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોરની ટેકનિકલ રુપરેખા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી....

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં સુરક્ષા દળોની કાર્યવાહીના કારણે હચમચી ઉઠેલા ત્રાસવાદીઓ હવે પોલીસ જવાનોના પરિવારના સભ્યોને ટાર્ગેટ...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાજ્યના વિકાસ માટે અતિ ઝડપથી પગલા લેવાના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે....

ઉજ્જવલા ગેસ કીટનું આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે વિતરણ કરાયું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની...

પહેલાં ખુલ્‍લી લારી હતી જેનાથી સામાન લાવવા-લઇ જવામાં ખૂબ તકલીફ પડતી હતી -  હવે તકલીફ ઓછી થઇ છે  (અહેવાલ :...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.