નવી દિલ્હી, ટિકિટવગર મુસાફરી કરતા પ્રવાસીઓ પર દંડ લાગુ કરીને રેલવે દ્વારા જંગી કમાણી કરવામાં આવી છે. ટિકિટવગરના યાત્રાઓ પાસેથી...
કોંગો ફિવર એક વાયરસજન્ય જ રોગ- હેલ્થ કમિશનર રવિ વાયરસ જન્ય રોગમાં ગંભીર રક્તસ્ત્રાવ થાય છેઃ રોગના પરિણામે મૃત્યુદર ઓછોઃ...
અમદાવાદ: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કુલ ૩૪ ધનવંતરી રથ ચાલે છે. જેમાં માર્ચ ૨૦૧૯ સુધીમાં...
અમદાવાદ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણની સરળતાને લઈને જાગૃતિ માટે કર્યું વેકસીનેશન ઓન વ્હિલ્સ(VOW)ની રજૂઆત અમદાવાદ,૨૭ ઓગસ્ટ ૧૯ : આપણા...
ચંબા પાસે પૂલ તૂટી પડતાં મણિમહેશ યાત્રાએ નિકળેલા શ્રધ્ધાળુઓ ફસાયા અમદાવાદ : હિમાચલમાં ભારે વરસાદને પગલે ચંબા જિલ્લાની મણિમહેશની...
ખંડણીખોરોએ અપહરણ કરી રૂ.પ કરોડની ખંડણી માંગીઃ પોલીસે ફોન ટ્રેસ કરી ત્રણ આરોપીઓને ઝડપી લઈ બિલ્ડરને છોડાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ :...
સ્ક્રીન પર કેમેરા હોવાનું અનુમાન લગાવી તસ્કરોએ કાળી ટેપ મારી : પોલીસ તપાસ શરૂ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ પોલીસ શહેર...
(પ્રતિનિધિ) અમદાવાદ : હાલમાં શ્રાવણ મહિનો ચાલે છે ત્યારે શહેરભરમાં જુગારધામો ચાલી રહયા છે કેટલાંક સ્થળોએ પોલીસની રહેમ નજર હેઠળ...
અમદાવાદમાં કુલ વરસાદ ર૦ ઈંચ, રાત્રિથી સવારના ૮ વાગ્યા સુધી ૧ ઈંચ શહેરમાં અવિરત વરસતા વરસાદને કારણે રસ્તાઓ તથા ઘરોમાં...
કૃષ્ણનગરમાં બનેલો ચોંકાવનારો બનાવ : યુવાનની હાલત ગંભીર (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ હદે કથળી...
અમદાવાદઃ અમદાવાદમાં ફરી એક વખત દારૂ અને જુગારના વ્યવસાય માટે ગેંગવોરનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ...
ઉકાઈ ડેમમાંથી ૧.૧૨ લાખ ક્યુસેક પાણી છોડાતા તાપીના હરીપુર ગામનો કોઝવે ધોવાયો છે, જેને પગલે કાંઠા પાસેના ૧૦ ગામો સંપર્ક...
સરદાર સરોવર ૧૩૩.૮૪ મીટરની ઐતિહાસિક સપાટીએ : સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં ૪,૬૦,૦૫૯૮ ક્યૂસેક પાણી છોડાયું ભરૂચ : સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી...
અમદાવાદ : શહેરમાં પડી રહેલ અવિરત વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે...
દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા સાથે વિદાય -શ્રધ્ધાળુઓના સાગર અને વરસાદી માહોલ વચ્ચે વિદાય ભરૂચ,...
‘એલીવેટિંગ એક્સપિરિયન્સિસ, એનરિચિંગ લાઇવ્સ’ રિસર્ચ સ્ટડી જાહેર કર્યો, જેમાં નર્સોનાં હાલનાં પડકારોની ચર્ચા કરવામાં આવી છે, ત્યારે ભારતમાં હેલ્થકેર સેવાઓની...
નવી દિલ્હી, 26 ઓગસ્ટ, 2019: ભારત અને દક્ષિણ એશિયાની સૌથી મોટી હોટેલ્સ, હોમ્સ અને સ્પેસની ચેઇન ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સે...
લોકગાયક-ગાયિકા તેમજ લોકસાહિત્ય હસ્તીને ભાજપનો ખેસ પહેરાવી આવકારાયા- ભારત વિશ્વગુરુ બનવા તરફ અમદાવાદ, પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે...
ઓગસ્ટ, ૨૦૧૯ : ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે પોતાના બધા ગ્રાહકોં અને મુખ્ય રુપથી સીનિયર સિટીઝનને વિશેષ લાભ તથા સેવાઓ આપવા...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં પટાંગણમાં આવેલ શ્રી મહાબળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરેલ હતું....
નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા...
ચેન્નાઇ, તમિળનાડુના કાંચીપુરમ જિલ્લામા સ્થિત એક મંદિરમાં રવિવારના દિવસે મોડી સાંજે બ્લાસ્ટ થયા બાદ સરકારની ઉંઘ હરામ થયેલી છે. આ...
નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં મોનસુન અને પુરના કારણે કહેર હજુ સુધી જારી છે. ઉત્તરાખંડના પાંચ જિલ્લાઓ માટે...
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષાને દુર કરવામાં આવી છે. હવે તેમને માત્ર ઝેડ પ્લસની સુરક્ષા આપવામાં આવનાર છે....
મુંબઇ, સાઉથના સુપરસ્ટાર પ્રભાસે પોતાની બાહુબલી સિરિઝની બે ફિલ્મો મારફતે ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી....