Western Times News

Gujarati News

નવી દિલ્હી : ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર...

ભરૂચ, ભરૂચ જીલ્લા ના હાંસોટ ખાતે આવેલ દારૂલ ઉલુમ માં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ભરૂચ રેલવે સ્ટેશન પર થી મળી...

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ ગોધરા રેંજના અધિક પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધર તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. લીના પાટિલે અત્રેના જીલ્લામાં...

ગોધરા, પંચમહાલ ગોઘરા રેન્જ અધિક પોલીસ મહાનિદેશક મનોજ શશીઘરે આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક ડો લીના પાટીલ નાઓએ...

(માહિતી બ્યુરો) પાટણ, પાટણ જિલ્લાના બાલીસણા ગામ ખાતે ધારાસભ્યશ્રી ડા. કિરીટભાઈ પટેલની ઉપસ્થિતીમાં ૮૩ જેટલી સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ...

ધંધાની જેમ ખેતીમાં પણ સાહસવૃત્તિ જરૂરી, ખેડૂતોએ આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવાનું સાહસ ખેડી કૃષિવિકાસના નવા આયામો સર કરવાના છે -જિલ્લા...

(માહિતી બ્યુરો,પાલનપુર), ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, બનાસકાંઠા અને સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા લોક ઉપયોગી અને સરકારી લાભકારી યોજના છેવાડાના માનવી...

અમદાવાદ, શ્રી અંબિકા પગપાળા યાત્રા સંઘ દ્વારા દર વર્ષ ભાદરવી પૂનમે પગપાળા યાત્રાનું આયોજન છેલ્લા ૩૩ વર્ષથી ચાલી રહયુ છે....

(પ્રતિનિધિ)વલસાડ, પારડી તાલુકાના ડુમલાવ ખાતે પારડી ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પારડી ખેડ સત્યાગ્રહમાં સહભાગી વિરલાઓને...

9825009241 મેદ-વૃદ્ધિ આયુર્વેદની દૃષ્ટિ અન્નનું અતિ સેવન, વારંવાર તથા લાંબા સમય સુધી સામાન્ય કરતાં પચવામાં વધારે સમય લે તેવો ભારે...

કાર્લ કેપેકે એક સુંદર વાત કહી છેઃ કાલ સુધી તે ઈસા મસીહાનાં વખાણ કરતાં ધરાતો ન હતો અને એમ કરીને...

રસ્તા પર અથવા ગલી-મહોલ્લામાં તમારી આજુબાજુ ઘણી વખત ફટાકડો ફૂટતો હોય તેવા બાઈકોના સાઈલેન્સરમાંથી અવાજ નિકળતો સાંભળ્યો હશે. બાઈકના સાઈલેન્સર...

જયપુર,  રાજસ્થાન હાઈકોર્ટ  પૂર્વ મુખ્યમંત્રીઓ (ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો) આજીવન સુવિધા મેળવે છે,  તે સ્થિતિમાં રાજસ્થાન  વેતન સુધારણા અધિનિયમ 2017 (રાજસ્થાન...

રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી,ભરૂચ નગર પાલિકા તથા અન્ય સહકારી કચેરીના સયુંકત પ્રયાસ (પ્રતિનિધિ) ભરૂચ, (તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) સામાજીક...

સુરત જિલ્લા કોંગ્રેસે કલેક્ટર મારફતે સરકાર સમક્ષ રજૂ કરેલી માંગણી સુરત,  સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પટેલ (કનાજ) દ્વારા સુરત...

પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલની જાહેરાત ગાંધીનગર, વડનગર રેલવે સ્ટેશનનું રિનોવેશન પૂર્ણ થઈ ચુક્યુ છે. આવનારા સમયમાં મહેસાણા-તારંગા વચ્ચે રેલ્વે વ્યવહાર...

મુંબઇ: મોસમ વિભાગે આપેલી ભારે વરસાદની ચેતવણીને કારણે  મુંબઈની તમામ સંજોગોમાં બંધ રાખવામાં આવી છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.