Western Times News

Gujarati News

મુંબઈ, ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રેટમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. પહેલી એપ્રિલથી જીએસટીના રેટમાં...

નવી દિલ્હી, તિહાર જેલમાં બંધ રહેલા નિર્ભયાના ચારેય અપરાધીઓને ફાંસી આપવા સાથે સંબંધિત દયાની અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ રામનાથ...

નવી દિલ્હી, ઈસરોએ  બુધવારે દેશના એક નવા જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1 અને નવ વિદેશી ઉપગ્રહોને લોન્ચ કરી દીધાં છે. ઈસરોના રોકેટ PSLV-C48એ...

ઓસ્ટ્રાવા, ચેઝ રિપબ્લિકના પૂર્વમાં આવેલા ઓસ્ટ્રાવા શહેરમાં એક ૪૨ વર્ષના બંદૂકધારીએ ૬ લોકોને ગોળી મારીને પછી પોતે આત્મહત્યા કરી લીધી....

લંડન, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ના નેતૃત્વમાં ભારતીય સરકારી બેંકોના એક સમૂહે બ્રિટેનની હાઇકોર્ટથી શરાબ કારોબારી અને ભાગેડુ વિજય માવ્યાને લગભગ...

ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગામ હડમતીયાથી વાડીનાથ પહોંચવાના અતિ મહત્વની કડી સમાન ડામર રોડમાં ઠેરઠેર ખાડા પડી જતા વાહન ચાલકો...

એલસીબી પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા વાહનોની તપાસ દરમ્યાન ઈંડાની ટ્રે નીચે  સંતાડી લાવતી બિયરની ૨૯૦ પેટી મળી આવી....

અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં ખેડૂતો, પશુપાલકોના હક્ક માટે લડાઈ લડતી અખિલ ભારતીય કિસાનસભા અરવલ્લી જીલ્લા સમિતિએ  મંગળવારે મુખ્યમંત્રીને ઉદ્દેશીને જીલ્લા કલેક્ટર સમક્ષ...

ખેતર,કૂવા અને ઘર પરથી ૩૦૦ થી વધુ સાપો પકડી જંગલમાં મુકત કર્યા. ભિલોડા: ગ્રામ્ય વિસ્તારોમાં ઘર અને ખેતરના સીમાડાઓમાં  હરતા...

જેલમાં બંધ કેદી બંદીઓ જેલ મુક્ત થાય અને પોતાના પગભર થાય તે હેતુથી અરવલ્લી જિલ્લાની સબ જેલમાં સ્વરોજગાર તાલિમનું આયોજન...

રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિ-જનજાતિના યુગલોને આંતરજ્ઞાતિય લગ્નો માટે અમલી ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫...

 આધુનિક જીવનશૈલી સાથે માનવી ની સહનશક્તિમાં પણ ધીરે ધીરે ઘટાડો થતો હોય તેમ આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે...

દાહોદ: કુદરતે શરીરના અંગોમાં આપેલી અપૂર્ણતાથી નિરાશ થવાની જરૂર નથી. જો તમારો હોંસલો બુલંદ હોય અને મનોબળ હિમાયલની જેમ અવિચળ...

પાડોશી મહિલાની જાણ બહાર દસ્તાવેજા ચોરી બેંકમાં બોગસ ખાતુ ખોલાવી રૂ.૪૧ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન કરાયું - ઈન્કમટેક્ષ વિભાગની નોટિસ મળતા...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં શરાબને લઇને હંમેશા હોબાળો રહે છે. અમદાવાદમાં દર મિનિટમાં એક બોટલ જપ્ત કરવામાં આવી રહી...

ચીમનભાઈ પટેલ બ્રિજનું ટેન્ડર રદ કરવામાં આવ્યુઃ જનમાર્ગ કોરીડોરમાંથી માત્ર એએમટીએસની બાદબાકીઃએસ.ટી યથાવત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનના સતાધીશો...

અમદાવાદ: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા પરશુરામધામ નજીક તળાવમાં (Raiyadhar Area Parshuramdham, Rajkot, Gujarat)  સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસતા એક યુવતી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.