Western Times News

Gujarati News

Search Results for: કોરોના વેક્સિન

જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પ્રયોગ હાથ ધરાયો મોરબીના જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા અનોખી પ્રેરણાદાયી...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમાણે સ્થાનીક સ્તર પર કન્ટેઈન્મેન્ટની રણનીતિથી કોવિડ-૧૯ સંક્રમણની ચેન તોડી શકાય છે. તેમણે શનિવારે એક ઉચ્ચસ્તરીય...

રાજીનામુ આપનારા ડોક્ટર્સ અલગ-અલગ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને પ્રાથમિક સ્વાસ્થ્યના પ્રભારી છે નવી દિલ્હી,  કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં...

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ૧૬ સરકારી ડોક્ટર્સે સામૂહિક રાજીનામુ ધરી દીધું છે. રાજીનામુ આપનારા ડોક્ટર્સ અલગ-અલગ...

ભારત સરકારે કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો -૧ર થી ૧૬ અઠવાડિયાનો રાખવા જાહેર કરેલી માર્ગદર્શિકાને પગલે  ગુજરાતમાં પણ વેકસીનેશન...

અમદાવાદ, કોરોના કાળમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી,...

વેક્સિન લેવા લાઈનમાં ઊભા યુવાઓમાં વેક્સિનેશનને લઈ અનેરો ક્રેઝ જાેવા મળ્યોઃ કોરોનાનો કહેર ઘટી રહ્યો છે-ગુજરાતમાં હવે વેક્સિનેશન માટે પણ...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્ર, તમિલનાડુ,મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમાચાર જાણ્યાં પ્રધાનમંત્રી મોદીએ...

મુંબઇ: આખા દેશમાં કોરોનાના કારણે ભારે હાહાકાર વ્યાપ્યો છે. હાલ દેશના ૧૨ રાજ્યોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧...

રાજકોટ: કુદરતની લીલા અપરમપાર હોય છે. એ કાળા માથાનો માનવી જાણી શકતો નથી. ગોંડલના કલોલા પરિવારના કોરોનાથી સંક્રમિત થયેલા મોટા...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશમાં કોરોનાની સ્થિતિ પર ગુરૂવારે વ્યાપક સમીક્ષા બેઠક કરી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય...

કોરોના રસીકરણ મહાઅભિયાનમાં સમગ્ર ભારતમાં ગુજરાત મોખરે : ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સમાજ અને સેવાભાવી સંસ્થાઓની સહિયારી શક્તિથી મહામારી પર...

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કારણ જે કપરી સ્થિતિ સર્જાઇ છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે...

અમદાવાદ: ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો ચાલુ છે ત્યારે રવિવારે દહેગામ-મોડાસા રોડ પર અકસ્માત થતાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત થયાં હતા.બનાવ અંગે...

મુંબઈ: માધુરી દીક્ષિત નેને 'ડાન્સ દીવાને ૩'ના આગામી ચાર એપિસોડમાં જાેવા મળશે નહીં કારણ કે એક્ટ્રેસ તાત્કાલિક બેંગ્લોરની મુસાફરી કરી...

નવીદિલ્હી: દેશના વિવિધ શહેરોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના કારણે દેશના અર્થતંત્રને ૧.૫૦ લાખ કરોડનું નુકસાન થશે એમ સ્ટેટ...

ગુજરાતમાં સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને લોકોને રાહત પહોંચાડવા પ્રયત્નશીલ : શ્રી વિજયભાઈ રૂપાણી પ્રધાનમંત્રી શ્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.