Western Times News

Gujarati News

Search Results for: કોરોના વેક્સિન

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સોમવારે કેન્દ્ર સરકાર તરફથી બધા...

અમદાવાદ મિરરના રીલોન્ચીંગ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતી Ø લોકશાહીમાં ચોથી જાગીર મહત્વનો ભાગ ભજવે છે.- મિનિમમ  ગવર્નમેન્ટ...

વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ...

નાગપુર, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે નાગપુર સિટીમાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં...

નવી દિલ્હી, ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવદ ગીતાનું કિંડન વર્જન લૉન્ચ કર્યુ. આ અવસરે પીએમ મોદીએ એક કાર્યક્રમને...

PM મોદીએ તસવીર શેર કરીને લખ્યું, આજે મેં કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ એમ્સમાં લીધો છે. સૌને હું કોરોના વેક્સીન લેવાની...

અમદાવાદ, અમદાવાદમાં સોમવારે અમદાવાદના કલેકટર, ડીડીઓ અને સીપી દ્વારા કોરોના વેકસીનની બીજો ડોઝ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલિસ કર્મીઓ,...

ગાંધીનગર: રાજયમા કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમા લેવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે સંક્રમણને રોકવા માટે રાજ્યના ચાર...

ચૂંટણી પંચે પાચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન...

૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૯થી ૨૭ માર્ચ વચ્ચે યોજાશે, વાર્ષિક પરીક્ષામાં ૭૦ ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર અમદાવાદ, બોર્ડે ધોરણ...

(એજન્સી) નવીદિલ્હી, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ નાણાંમંત્રી નિર્મલા સીતારામને દેશમાં રસીકરણ અભિયાનને ગતિ આપવા માટે પ્રાઈવેટ કંપનીઓને પણ સાથે જાેડવાનો...

નવીદિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૭,૪૫,૫૫૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા...

નવી દિલ્હી: ભારતમાં વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોના એક જ દિવસમાં ત્રણ અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચ્યો...

નવી દિલ્હી: કોરોના વાયરસમાં યૂકે સ્ટ્રેન અને દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન બાદ હવે બ્રાઝિલનો ડર સામે આવ્યો છે. આઈએમસીઆરના ડાયરેક્ટર બલરામ...

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૨૫૫ કેસ નોંધાયો -અત્યાર સુધીમાં કુલ ૨૫૭૯૬૮ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ  ગાંધીનગર, સમગ્ર દેશમાં...

ગોરખપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌરી ચૌરા શતાબ્દી સમારોહમાં સંબોધન કરતાં કહ્યું કે, ચૌરી ચૌરામાં જે થયું હતું તે એક પોલીસ...

ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યુ કોરોના સામેની સહિયારી લડાઈથી કોરોના હવે અંત તરફ- કોરોનામાં જીવ ગુમાવનારા લડવૈયાઓને...

ગયા વર્ષે જ્યારે સમગ્ર માનવતા એક વિકરાળ આપત્તિનો સામનો કરતાં લગભગ થંભી ગઈ હતી, તે દરમ્યાન હું ભારતીય બંધારણના મૂળ...

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન રોજના કલાકોની કોવિડ ડ્યુટી કરનારા મેડિકલ સ્ટુડન્ટ્‌સ હવે નીટની પરીક્ષાની તૈયારીઓ કરા મથામણ કરી રહ્યા છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.