Western Times News

Gujarati News

(એજન્સી)ગીર સોમનાથ, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ...

ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે (એજન્સી)ગાંધીનગર, શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો...

સૌરાટ્ર- દ.ગુજરાતમાં ભારે વરસાદ: વાપીમાં ૧પ ઈંચ: વલસાડ જળમગ્ન (એજન્સી)વાપી, પારડીઅને કપરાડા તાલુકામાં ૧૨-૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો, ધરમપુરમાં ૯...

સાઓ પાઉલોના ગુઆરુલહોસ એરપોર્ટ પર લોકો બ્રાઝિલમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે (એજન્સી)બ્રાઝિલ, બ્રાઝિલના શહેર સાઓ પાઉલોના એરપોર્ટ પર લગભગ...

શ્રાવણ કૃષ્ણ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એટલે વિશ્વભરમાં...

જલગાંવમાં પીએમ મોદીનું મોટું નિવેદન (એજન્સી)જલગાંવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો અને જાહેર...

સંશોધન કાર્ય અને પોસ્ટેજ સ્ટેમ્પમાં રસ માટે ટપાલ વિભાગ "દીન દયાલ સ્પર્શ યોજના" શિષ્યવૃત્તિ આપશે - પોસ્ટ માસ્તર જનરલ શ્રી...

અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે.એ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લામાં વરસાદની સ્થિતિ અને કામગીરીની કરી સમીક્ષા તાલુકાઓમાં પડેલ વરસાદ, નીચાણવાળા...

ભારે વરસાદના પગલે ધોળકા વહીવટી તંત્ર ખડેપગે -ભારે વરસાદના કારણે સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિમાં ધોળકા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ 24 કલાક...

વિકટ પરિસ્થિતિમાં વ્હારે આવ્યું વહીવટી તંત્ર-વાદી સમુદાયના નાગરિકો, તેમના માલ-ઢોર અને ઘરવખરી અન્ય સ્થળે ખસેડવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ રાજ્યમાં ભારે...

હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે...

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી-મુખ્ય સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપરાંત...

અંગદાનનો પ્રેરણારૂપ કિસ્સો : ............... *રક્ષાબંધને રાખડી બંધાવવા અમદાવાદ થી માદરે વતન જઇ રહેલા પ્રકાશભાઇને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર...

મુંબઈ, ઈન્ટરનેટ સ્ટાર ઓરીએ અભિનયની શરૂઆત કરી છે. દિગ્દર્શક અને નિર્માતા કરણ જોહરને કારણે આ બન્યું છે. વાસ્તવમાં ઓરીએ કરણ...

અકાલ તખ્તના વડા ગ્યાની રઘબીરસિંહના મતે આ ફિલ્મમાં શીખોને અલગાવવાદી ગણાવાયા છે અને ઈતિહાસમાં તેમની ભૂમિકાને ખરાબ ચીતરવામાં આવી છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.