Western Times News

Gujarati News

Search Results for: રેલવે

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં...

રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન પૂર્વવત કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે....

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નાયબ પોલીસ મહાનિરીક્ષક , ( રેલ્વેઝ ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષક , રાજેશ પરમાર પ.રે.વડોદરાનાઓ દ્વારા...

રેલવે પોલીસ ચોકીની અંદર ૨ પોલીસકર્મી કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરાતા પોલીસ દોડતી થઈ હતી ખેડા,  મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના...

અમદાવાદ, એરપોર્ટ, બસ ડેપો અથવા તો રેલવે સ્ટેશન પર જઈએ ત્યારે સતત જાહેરાતો સાંભળવા મળે છે. સતત એનાઉન્સમેન્ટથી પ્રવાસીઓ કંટાળી...

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના પરિચાલનના કારણોસર કેટલીક ટ્રેનો ને 28 ઓગસ્ટ 2022 સુધી શનિવાર, રવિવારના રોજ રદ કરવામાં આવી...

દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસોર, નીમચ, ચિતોડગઢ અને માવલી સ્ટેશન પર...

અમદાવાદથી દોડતી એક્સપ્રેસ 6  ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવી મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળથી દોડતી/પસાર...

જે કુલ ૧૨ સ્ટેશનને આવરી લેશે. આ સ્ટેશનમાં સૂરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બિલીમોરા, ભરુચ, મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી...

મણીનગર સ્ટેશન પર ૧ વર્ષ જયારે સાબરમતી સહિતનાં અન્ય સ્ટેશનો પર ત્રણ વર્ષ માટે ખાનગી કર્મચારીની નિમણુંક કરાશે (એજન્સી)અમદાવાદ, સરકાર...

મોદીની સાબરકાંઠાની બોલીનો લહેકો સાંભળી મુખ્યમંત્રી હસી પડ્યા-સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે, બસ સ્ટેશન પર હોઈએ, એટલે ખેડ.. ખેડ.. વડાલી.....

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું...

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે જામનગર-બાંદ્રા અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ જેને 2 ઓગસ્ટ,...

આઇકોનિક સપ્તાહ ''આઝાદી ટ્રેન અને સ્ટેશન'' હેઠળ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો  દ્વારા અમદાવાદ થી સ્વર્ણજયંતી રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ ટ્રેનોને પ્રસ્થાનના સંકેત...

વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યના દરેક ઘરમાં પાણી પહોંચાડવા ગુજરાત સરકાર કટિબદ્ધ -રાજ્યના દરેક નાગરિકોને ઘરે જ મેડિકલ સારવાર મળી...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 18 જુલાઈથી 23  જુલાઈ 2022 સુધી 'આઇકોનિક સપ્તાહ' આઝાદીની રેલ ગાડી ...

સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પ્રતિષ્ઠિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી ઉપરોક્ત તસ્વીરોમાં, અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન 'આઝાદી કી રેલ ટ્રેનો અને સ્ટેશનો' થીમ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન...

રેલ્વે સુરક્ષા બળ અમદાવાદ મંડળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં એક ડગલું આગળ વધીને, તારીખ 20.07.2022 ના રોજ અમદાવાદ...

પાંચ માળ સુધી હોટલ અને તેની સુવિધાઓ માટે જગ્યા ફાળવવામા આવશે-ચાર તબક્કામાં રેલવે લાઇનનું કામ પૂર્ણ થશે, ગુજરાતમાં 82 અને...

પુરી-અજમેર એક્સપ્રેસનું ઊંઝા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ  રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પુરી-અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનને ઊંઝા સ્ટેશન પર...

'આઝાદીના  અમૃત મહોત્સવ' કાર્યક્રમ હેઠળ, રેલ્વે મંત્રાલય દ્વારા 18 થી 23 જુલાઈ 2022 સુધી  "આઝાદીની ટ્રેન અને સ્ટેશન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.