Western Times News

Gujarati News

Search Results for: રેલવે

જોગેશ્વરી, માટુંગા, માહીમ, મલાડ સહિતના પરા વિસ્તારો જળબંબાકાર : તમામ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ મુંબઇ, મુંબઈમાં ચોમાસાના આગમનના...

ઉત્તર મધ્ય રેલ્વેના પામાં-રસુલપુર ગોગુમઉ-ભીમસેન સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે રદ કરવામાં આવી છે, તેમ પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યુ...

એલીવેટેડ કોરીડોર બનવાને કારણે અમદાવાદથી સરખેજ થઈને ચાંગોદર મોરૈયા સુધી જતાં લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.  ૧૧૦ કરોડના ખર્ચે સરખેજ...

રૂા. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા – અમરેલીના ૫૦.૪૮ કી.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે રૂા. ૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા –...

૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ધોરીમાર્ગના કામો મંજૂર ગાંધીનગર, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને...

વોશિંગટન, અમેરિકામાં એક મોટી ઘટના બની છે. ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદરથી ૪૬ લોકોના મૃતદેહ મળી આવ્યા...

ઋષિકેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં દરરોજ નવા આયામ સ્થાપિત થઈ રહ્યા છે. આ વખતે...

મુંબઇ, બોમ્બે હાઇકોર્ટે લોકલ ટ્રેનમાંથી પડી ગયા બાદ ઘાયલ વૃદ્‌ઘને વળતર આપવાનો રેલવેને નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે દૈનિક મુસાફરોના હિતમાં...

પીએમ નરેન્દ્ર મોદીનું જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન-ભારત લોકશાહીની જનનીઃ નરેન્દ્ર મોદી (એજન્સી) મ્યુનિક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના પ્રવાસે છે. પીએમ...

 અમદાવાદ મંડળે 1900 કરોડની આવકનો આંકડો પાર કર્યો પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ તેની આવક વધારવા માટે શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું...

નવી મુંબઇ, મુઝફ્ફરપુર જંકશન રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવાની ઘટનામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સહિત ૨૩ નેતાઓ સામે કેસ નોંધાયો...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ટ્રેક્શન પરિવર્તન ડીઝલ થી ઇલેક્ટ્રિક કરવાથી મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનો ના વિરમગામ અને અમદાવાદ...

વોશિંગ્ટન, ખાટી-મીઠી ચટણીઓ, ક્રિસ્પી પુરી-પાપડીથી બનતી ચાટ અમેરિકનોને દાઢે વળગી છે. ગત અઠવાડિયે જેમ્સ બીયર્ડ ફાઉન્ડેશન અવોર્ડ્‌સ યોજાયા હતા જેમાં...

સુરત, એક વર્ષ પહેલા સુરતમાં લગ્નનું નાટક કરીને ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ છે. લગ્ન ઈચ્છુક પરપ્રાંતીય યુવકને છેતરીને...

નવી દિલ્હી,લશ્કરી દળોમાં ભરતી માટે ગયા સપ્તાહે જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. છેલ્લા...

અમદાવાદ-બોટાદ ટ્રેન શરૂ થતા આ ટ્રેનથી ભાવનગર, બોટાદ અને અમદાવાદના મુસાફરોને મોટો ફાયદો થશે અમદાવાદ, તારીખ ૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર...

યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેન્દ્ર સરકાર અને ત્રણેય સેનાઓ તેમને અગ્નિપથ યોજના પ્રત્યે જાગરુકતા કરવાનું કામ...

રેલ્વેના વિવિધ પ્રોજેક્ટ્સ ગુજરાતની વિકાસની ગતિને બળ આપશે તેમ કહેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થતાં ગુજરાતના...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદીના અમૃત પર્વે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના સુવર્ણકાળનું પ્રભાત આપણે સૌ જોઈ રહ્યા...

સાળંગપુર જતાં યાત્રિકો માટે ખુશીના સમાચાર વડોદરા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેવાની સાથે તેઓ અમદાવાદ સહિત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.