Western Times News

Gujarati News

લગ્ન કરવાના છે, તેમ કહી શરીરસંબંધ બાંધતો હતો પીડિતાના જણાવ્યા પ્રમાણે, મિતેશ દ્વારા તેને પ્રપોઝ કરવામાં આવ્યું હતું કે, મારે...

વન નાઈટ સ્ટેન્ડનો સનસનીખેજ ખુલાસો કૃષ્ણાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે કોમેડી સર્કસ ૨, કોમેડી સર્કસ મહા સંગ્રામ, કોમેડી...

અમદાવાદના નિકોલ ખાતે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા આયોજિત શ્રી રામકથાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરક...

ઉમેશ હત્યાકાંડમાં પોલીસની થિયરીને ખોટી સાબિત કરવા  માટે અસદે પોતાનો મોબાઈલ અને એટીએમ લખનૌમાં રહેતા તેના મિત્રને આપી દીધો હતો...

ટ્રેનનું બોનેટ તૂટી ગયું દુર્ઘટના બાદ ડબરા સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકી દેવામાં આવી, ફરી તેના એન્જીનને રિપેર...

ઓપરેશન કાવેરી -સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર...

હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું યુદ્ધ દરમિયાન ૭૨ કલાકના યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકારે ગુજરાતીઓ સહિત ભારતીય નાગરીકોને...

લોક ફરિયાદોના નિરાકરણ માટે ટેક્નોલોજીના અસરકારક ઉપયોગની પહેલ ગુજરાતે ‘સ્વાગત’થી કરી:-વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી  Ø  ‘ઇઝ ઓફ લિવીંગ’ અને ‘રીચ ઓફ...

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અરજદારનો પ્રશ્ન યોગ્ય જણાતા તાત્કાલિક ધોરણે બીજા હપ્તાની ચૂકવણી કરવા સૂચનાઓ આપી...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અરજદાર રાકેશકુમાર પારેખ સાથે સંવાદ કર્યો : ૩૨ પરિવારોનું ભલું કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા ગુજરાતના...

ઉમાધામ ગાંઠીલાનો ૧પ મો પાટોત્સવઃ ધારાસભ્યોનું સન્માન જૂનાગઢ, ઉમિયા માતાજી મંદિર ઉમાધામ ગાંઠીલામાં વિશાળ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ૧પમો પાટોત્સવ ઉજવાયો હતો....

(માહિતી) રાજપીપલા, મુખ્યમંત્રીશ્રીના ઓનલાઈન-ઓફલાઈ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી...

અરવલ્લીમાં જિલ્લા સ્તરનું ફાયર સ્ટેશન શરૂ કરવા લોક લાગણી મોડાસા, અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાના કારણો બની રહયા...

ગુજરાતી કલાકારો રાજ્યની સ્વર્ણિમ સંસ્કૃતિ અને પરંપરાઓ માટે તેમનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કરે છે 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત એમ...

હિંમતનગર શહેરમા દુર્ગા બજાર પાસેના ૧૯.૩૫ કરોડની માતબર રકમના રેલવે ઓવરબ્રીજનું કામ ટેકનીકલ કારણોસર બંધ પડી રહ્યું હતું. જે ટેકનિકલ...

એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ૧લી મેથી વેકેશન પણ અધ્યાપકો ભણાવવા આવશે ? (એજન્સી)અમદાવાદ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીટી જીટીયુ GTU સાથે જાેડાયેલી તમામ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.