Western Times News

Gujarati News

કરમસદના યુવકને સોનાના રૂપિયા ૯૩ લાખના પાર્સલ બાબતે ગોંધી રાખી માર્યાે (એજન્સી)આણંદ, આણંદ તાલુકાના કરમસદ ગામે રહેતા એક યુવકને અમેરિકા...

(એજન્સી)અમદાવાદ, ૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન અકસ્માતે સમગ્ર દેશ દુનિયાને હચમચાવી દીધા છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર...

(પ્રતિનિધિ)અમદાવાદ, એએમસી સંચાલિત હોસ્પિટલોમાં શહેરના કોર્પોરેટરોને વિનામૂલ્યે. કેશલેસ તબીબી સારવાર આપવામાં આવે છે તે ધોરણે એસવીપી હોસ્પિટલમાં પણ કોર્પોરેટરોને કેશલેસ...

મ્યુનિ ટેક્સ વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ વાહનની ખરીદી કરે તો માત્ર એક જ વખત તેને કર મુક્તિ આપવામાં આવશે. વાસણામાં...

શૈક્ષણિક સંસ્થાઓ પાસે ફુટ ઓવર બ્રિજના કામને પ્રાથમિકતા આપવામાં આવશેઃ દેવાંગ દાણી એજન્સીએ જાહેરાતના હક સામે તેટલા જ સમયગાળા દરમિયાન...

વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલનું ઉત્તમ આપત્તિ વ્યવસ્થાપન : દરેક મૃતદેહ,  નશ્વર અવશેષ અને વસ્તુઓની યુનિક આઇડેન્ટિફિકેશન નંબરથી ઓળખ સુનિશ્ચિત કરાઈ વિમાનના...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષથી ફરાર બિશ્નોઈ ગેંગનો સાગરિત ઝડપ્યો-અમદાવાદના પંચવટી સર્કલ નજીક શિવાલિક કોમ્પ્લેક્સ બહાર રૂપાલાલ ભવરલાલ સાલવીને એક...

કેદારનાથ, ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના...

(એજન્સી)નવીદિલ્હી, ભારતના અર્થતંત્રની ગાડી પાટા પર હોવાના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી...

(એજન્સી) કેનાનાસ્કીસ , ય્-૭ શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દા પર...

કેનાનાસ્કીસ (કેનેડા), ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના હવાઈ યુદ્ધ વચ્ચે કેનેડામાં જી-સેવન દેશોએ એક સંયુક્ત નિવેદન જારી કરીને ઇઝરાયેલને સમર્થન જારી...

સિટીઝન્સ સોસાયટી ઑફ ઈન્ડિયાના પ્રતિનિધિઓની ગુજરાતના રાજ્યપાલ સાથે મુલાકાત ગાંધીનગર, દેશભરમાં રાષ્ટ્રભક્તિ અને વીર સૈનિકોની શૌર્યગાથાને જનજન સુધી પહોંચાડવા માટે...

૧૦૮-એમ્બ્યુલન્સની એ ટીમ જે વિમાન દુર્ઘટના બાદ સૌ પ્રથમ પહોંચી અને તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી Ahmedabad, કોઈ પણ...

Ahmedabad, ૧૮-૦૬-૨૦૨૫, એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ક્રેશ થવાની ઘટના નિઃશંકપણે ટાટા સમૂહ માટે એક મૂશ્કેલ પરીક્ષા છે કે જેણે રાષ્ટ્રીય...

21 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી Ahmedabad, અમદાવાદ વિમાન...

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં આર્યન કંપની સામે કેસ નોંધાયો હવે ‘કમાન્ડ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટર' સ્થાપિત થશે (એજન્સી) દહેરાદુન, ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.