Western Times News

Gujarati News

Search Results for: ધ ડોન

ગાઝામાં ચર્ચ પર હુમલામાં અનેક લોકો માર્યા ગયાની શંકા (એજન્સી)તેલઅવિવ, પેલેસ્ટાઈનમાં હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને મોટી સફળતા મળી છે. અહેવાલ...

નવી દિલ્હી, વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે...

મુખ્યમંત્રી રાહત ફંડમાં હવે ઓનલાઇન ડોનેશન આપીને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ મેળવી શકાશે ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ઇકોનોમીને...

મહિસાગર પોલીસે લુંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલ્યો-બ્રાન્ચ મેનેજર વિશાલ પાટીલની હત્યા કરનારો મિત્ર હર્ષિલ પટેલ જ નીકળ્યો (પ્રતિનિધિ) લુણાવાડા, મહિસાગર...

આ અગાઉ બોપલ ડ્રગ્સ કેસમાં જે રીતે ડ્રગ્સ ગુજરાતમાં લવાતું હતું, તે જ મોડસ ઓફરેન્ડી (એજન્સી)અમદાવાદ, અમદાવાદની પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા...

મુંબઈ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ તથા કેટરિના કૈફની ફિલ્મ 'જી લે જરા' આ ત્રણેય હિરોઈનોની તારીખોની સમસ્યાને કારણે અટકી પડી...

ઉંચું વ્યાજ આપવાની લાલચ આપીને 5.70 કરોડની ઠગાઈ કરનાર બે પકડાયા વડોદરા, સુથ કોમર્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના નામે સીનીયર સીટીઝન...

ક્વેટા, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટ દરમિયાન ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા અને 30 અન્ય ઘાયલ...

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરના હત્યારાને પકડવામાં અને તેની હત્યામાં કોઈ ભારતીયની સંડોવણી સાબિત કરવામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને...

નિજજરની હત્યા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી: ટ્રુડોનું પણ અપમાન કર્યુ છે: ઓટ્ટાવા ખાતેની દૂતાવાસ બંધ કરી દેવા ચેતવણી આપી...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી જવા રવાના થયા ત્યારે મુખ્યમંત્રી શ્રી...

ઓટાવા, કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લોકોને...

ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ છેઃ કેનેડાના રક્ષામંત્રી (એજન્સી)નવી દિલ્હી, ભારત સાથેના સંબંધોને 'મહત્વપૂર્ણ' ગણાવતા કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે...

(એજન્સી)ઓટ્ટાવા, ભારત પર આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો લોકોના રોષનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષી નેતા પિએરે...

નવી દિલ્હી, ભારત-કેનેડા વચ્ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ...

નવી દિલ્હી, આ મહિનાની શરૂઆતમાં જી૨૦ શિખર સંમેલન દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યામાં ભારત સામેલ હોવાના કેનેડાના દાવા પર...

નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારો ગભરાટમાં હતા. હવે મોદી સરકારે...

ઓટ્ટાવા, કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકની બુધવારે (૨૦ સપ્ટેમ્બર) રાત્રે હત્યા કરવામાં આવી હતી....

(એજન્સી)નવી દિલ્હી, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.