Western Times News

Gujarati News

ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને ફોજદારી બારના પૂર્વ પ્રમુખ સ્વ. આર. આર. શુકલને શ્રેષ્ઠ ગુરૂ અને પિતાતુલ્ય માર્ગદર્શક ગણાવી...

મુંબઈ, હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની ગઈકાલે ૮૨મી જન્મજયંતિ હતી. ત્યારે તેમના જીવન અને વારસાને લગતા વિવાદો સતત ચર્ચામાં...

મુંબઈ, તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં તેમની ફિલ્મ પુષ્પા-૨ને લઇને અનેક સારા-નરસા કારણોને લીધે ચર્ચામાં છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેમની...

મુંબઈ, આશા ભોંસલે દિગ્ગજ ગાયિકાઓમાંના એક છે. પોતાની ૮૧ વર્ષની લાંબી કારકિર્દીમાં લગભગ ૧૬૦૦ ગીતોને પોતાનો અવાજ આપનાર આશા ભોંસલેએ...

મુંબઈ, છેલ્લાં કેટલાક સમયથી પલક તિવારી અને ઈબ્રાહિમ સૈફ અલી ખાનએકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી...

મુંબઈ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલે નવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, ‘ગલ્સ વિલ બી ગર્લ્સ’. આ ફિલ્મને સન્ડાન્સ અને વિશ્વભરના...

અમદાવાદ, ગુજરાતમાં હ્રદય સંબંધિત બિમારીના કેસમાં વધારો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધી ૭૩,૪૭૦ લોકોને હૃદયની સમસ્યાને પગલે હાસ્પિટલમાં દાખલ...

નવી દિલ્હી, બીપીએસસી સેક્રેટરી સત્ય પ્રકાશ શર્માએ સ્પષ્ટપણે કહ્યું કે પરીક્ષા બે વખત લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જમાં...

નવી દિલ્હી, દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની વચ્ચે ઘર્ષણ યથાવત છે. આ દરમિયાન ઉપરાજ્યપાલે...

નવી દિલ્હી, દેશના સૌથી ધનિક મુખ્યમંત્રીઓની યાદીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ જ્યારે સૌથી ગરીબ મુખ્યમંત્રીઓની યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી...

નવી દિલ્હી, નિર્દાેષ યુવાનોનું ‘બ્રેઇનવોશ’ કરી તેમને દેશવિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવતા ભાષણો સામે આંખ આડા કાન કરી શકાય નહીં. દિલ્હી...

વર્ષ ૨૦૨૪માં ૩૪૧ પી.એસ.આઇ, ૩૯૭ એ.એસ.આઇ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત ૨૩૧ ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ ૬૭૭૦ કર્મચારીઓને બઢતી...

આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના આગેવાનો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આયુર્વેદની વિશેષ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિસ્તૃત વિમર્શ આયુર્વેદમાં ઉપયોગી વનસ્પતિઓ, ઔષધીય વૃક્ષો-છોડનું...

કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આપી...

વર્મા હાલમાં ડીબીએસ ઈન્ડિયા ખાતે ઈન્સ્ટિટ્યુશનલ બેન્કિંગ ગ્રુપના પ્રમુખ છેઃ સુરોજિત શોમ આગામી ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા પછી તેમની પાસેથી પદભાર...

સાંસદ મનસુખ વસાવા-ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ કંપનીની મુલાકાત લીધી ઃ મૃતકોના પરિવારને વળતરની રકમ ૧૦ લાખ વધારી ૪૦ લાખ કરાઈ (પ્રતિનિધિ)...

એસ.ટી. અને એસ.સી.ના ઉમેદવારોને બસોમાં મફત મુસાફરીનો લાભ અપાયો-મહેસાણામાંથી ૪,૩૯૮, અમદાવાદથી ર૩,૩૭૧ અને રાજકોટ વિભાગમાંથી ૭,૪પર ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.