Western Times News

Gujarati News

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે; તંત્ર દ્વારા પૂર સંભવિત વિસ્તારોમાં પમ્પ તૈયાર   ચેન્નઈ, બંગાળની ખાડી પર ચક્રવાત...

ફરિયાદી પરિવાર ઓમાન ગયો હતો, નોકરને ઘર સોંપ્યું હતું; તસ્કરો CCTVનું DVR અને TV બોક્સ પણ ચોરી ગયા લખનઉ,  કર્ણાટકના...

પંજાબમાં પૂરના સમય દરમિયાન આપેલી અપ્રતિમ સેવાઓ બદલ આભાર અને અભિનંદન વ્યક્ત (એજન્સી)અમદાવાદ, પંજાબમાં તાજેતરમાં આવેલી કુદરતી આફત (ફ્‌લડ) દરમિયાન...

રેલવેના ડબ્બા પર પાનના ડાઘ સાફ કરવા માટે રૂ.૧ર૦૦ કરોડનો ખર્ચ (એજન્સી) નવી દિલ્હી, મોદી સરકારે શું કર્યું, મનમોહન સરકારે...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઉપરી પોલીસ અધિકારીઓની જિલ્લામાં મિલકત સંબંધી ચોરીઓના બનાવો અટકાવવા તથા જુના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સૂચન અન્વયે ખેડબ્રહ્મા...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરાના શ્રી ગોવર્ધનનાથજીની હવેલી મંદિરમાં આ વર્ષે નવા વર્ષની ઉજવણી નિમિત્તે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું....

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતા નગર ખાતે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોનુ સંમેલન યોજાયું (માહિતી) રાજપીપલા,...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ નજીક રાબડા ગામે પાવન પાર નદીને કાંઠે આવેલું સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દિપાવલીના પર્વ નિમિત્તે આધ્યાત્મિક...

(એજન્સી)ગાંધીનગર, ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્‌સ ઘરે બેઠા એસએમએસ મારફતે આપવામાં આવી રહ્યા છે. રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ધોળકા તાલુકા નજીક અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલકા ગામ પાસે બંધ રોડ...

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગ થતા ૨૦૦ જેટલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખેડવામાં આવ્યા છે....

(એજન્સી)પટના, બિહારમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ પહેલા નીતીશ કુમારની પાર્ટી જેડીયુએ આ મોટું પગલું ભર્યું છે. પક્ષ વિરુદ્ધ જઈને કામ કરનારા...

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી પોલીસે દિવાળીની ઉજવણી વચ્ચે આતંકી સંગઠન આઇએસના મોડયુલનો પર્દાફાશ કર્યો છે અને બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી...

ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી. પરંતુ તે એક એવી સંપત્તિ છે, જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે. અથવા...

(એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (૨૬મી ઓક્ટોબર) ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં દેશ અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.