Western Times News

Gujarati News

 નાના માણસની મોટી બેંકના મંત્રને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-ADCએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત...

સુરત, સુરતમાં બોગસ પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા પિતા અને પુત્રી પકડાયા છે. કતારગામમાં રહેતી અને UPSCની તૈયારી...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના...

હરિયાણા, હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ અશોક તંવર મહેન્દ્રગઢમાં એક રેલી દરમિયાન...

નવી દિલ્હી, લેબનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયેલે મોટો હુમલો કર્યો હતો. ઈઝરાયેલ હુમલા દરમિયાન હાશિમ સફીદ્દીનને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો...

નૂંહ, હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી હરિયાણા પહોંચ્યા હતા. તેમણે અહીં મહેન્દ્રગઢમાં એક જનસભાને સંબોધી હતી. જનસભામાં રાહુલે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ પર આક્રમક હુમલો કર્યો હતો. તેમણે ગુરુવારે જણાવ્યું હતું...

નવી દિલ્હી, નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ માટેના પંચ (સીએક્યૂએમ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેણે વાયુ...

મણિપુર, મણિપુરમાં હિંસાનો દોર જારી રહ્યો છે. ઉખરુલ ગામમાં બે જૂથોની વચ્ચે જૂથ અથડામણ દરમિયાન ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો...

મુંબઈ, અમેઠીમાં બદમાશોએ ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત આખા પરિવારને ગોળી મારી ૦૪ લોકોની હત્યા કરી નાખી છે. બદમાશોએ ઘરમાં ઘૂસીને...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયાના અહેવાલો સામે આવ્યા છે. ઘરમાં છૂપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓએ...

બૈરુત, ઇઝરાયેલે લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહહને ટાર્ગેટ કરીને છેલ્લા ૨૪ કલાકમાં કરેલા હવાઇ હુમલામાં ઓછામાં આછા ૪૬ના મોત થયા હતા...

ખાસ પ્રદેશની જ્વેલેરી લાઇન સંકલ્પના ભાગરૂપે નવીન હીરા તથા નવરત્ન જ્વેલેરી ડિઝાઇનની રજૂઆત પોતાના પૅટ્રનો જ્વેલેરીની ખીદી પર મહત્તમ લાભ...

નવલી નવરાત્રિ હવે શરૂ થઇ ગઈ છે અને અમદાવાદવાસીઓ ઉત્સાહપૂર્વકમાઁની ભક્તિમાં લીન થઈને ગરબે ઘૂમી રહ્યાં છે. નવરાત્રિના પ્રથમ દિવસે...

Ø  ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે આયોજન Ø  તા. ૫ અને ૬ ઓકટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૮ થી ૧૨...

 પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ કરીને નવરાત્રિનો પ્રારંભ કરાયો-શ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાઈ પદયાત્રા કાગવડ, રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર...

·         “ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક” સ્ટોર નું તા.૬,ઓક્ટોબર, ૨૦૨૪ (રવીવાર)ના રોજ ઉદ્ઘાટન              રાજકોટ, તા.૬,ઓક્ટોબર, ૨૦૨૪ (રવીવાર)ના રોજ શ્યામધારા -૨કોમ્પ્લેક્સ, શીવ સંગમ સોસાયટી મેઇન રોડ, જલારામ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.