Western Times News

Gujarati News

મુંબઈ, ભૂમિ પેડનેકરે તેની સિરીઝ ‘દલદલ’નું શૂટ પૂરું કરી નાંખ્યું છે. તેણે પોતાની આ સફર પૂરી કરતાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ...

મુંબઈ, હુમા કુરેશીએ હવે ઓફિશીયલી ‘દિલ્હી ક્રાઇમ’ની ત્રીજી સીઝન માટે કામ શરૂ કરી દીધું છે. જેમાં તે શેફાલી શાહ અને...

સુરત, હીરા ઉદ્યોગમાં મંદીને કારણે આર્થિક સંકડામણમાં મુકાયેલા રત્નકલાકારોના આપઘાતના બનાવો સતત સામે આવી રહ્યાં છે, તેમાં ઉત્રાણ વિસ્તારમાં એક...

વારાણસી, ભગવાન મહાદેવની નગરી વારાણસીમાં મંદિરોમાં સ્થાપિત સાંઈ બાબાની મૂર્તિઓને હટાવવામાં આવી રહી છે. કાશીના વિશ્વપ્રસિદ્ધ બડા ગણેશ લોહટિયા મંદિરમાંથી...

નવી દિલ્હી, ઈઝરાયેલે હિઝબુલ્લાહના પેજર અને વોકીટોકી પર કરેલા હુમલા પછી દુનિયાના અનેક દેશોએ પોતાની સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવા...

અમદાવાદ, અમદાવાદના વી.એસ.હોસ્પિટલ પાસે આવેલ નમી રેસીડેન્સી ખાતે મહેંદી, મેકઅપ, કુકીંગ સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નાની-મોટી...

તથા મેડિકલ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરાવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા મેયર સુશ્રી પ્રતિભાબેન જૈનની...

અમદાવાદ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં કુકરવાડા નાગરિક સહકારી બેંકની મેમ્કો શાખાના નવીન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું....

ગુજરાતનું ગૌરવ: યુવા વૈજ્ઞાનિક શ્રી ચિરાગ મિસ્ત્રી એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક ડિગ્રી  મેળવેલ વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ચિરાગ પ્રકાશચંદ્ર મિસ્ત્રીને...

સાચા અર્થમાં માનવસેવાનું કામ કરતું સાણંદનું માનવસેવા ટ્રસ્ટ લોકોના સહિયારા પ્રયાસોથી પ્લાસ્ટિક મુક્ત સાણંદ બનાવવાનો ધ્યેય 'કાપડની થેલી, સ્વચ્છતાની સહેલી'....

આઠ ગંધ એટલે કે ચંદન, અગર,  કપૂર, તમાલ, જલ, કુમકુમ, અને ઉશિર અને કુઠ નામની સુગંધ જગદંબાને અતિપ્રિય નવરાત્રિના પવિત્ર...

નવરાત્રિ ના દિવસો માં ગમે ત્યાં કચરો નાખી શહેર ગંદુ ના કરશો : હર્ષ સંઘવી ( પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ...

Ø  સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવાયું -બ્રાન્ડિંગ માટે પેવેલિયનમાં બે ફોટો કોર્નર્સ બનાવાયા Ø  સખી મંડળોની વિવિધ ઉત્પાદનો વિશેની માહિતી...

બ્રિટનના પ્રખ્યાત મોટર નિર્માતા ન્યૂફીલ્ડ એક સામાન્ય મિકેનિક હતા. પોતાની મહેનત, ધગશ અને પ્રામાણિકતાના કારણે તેઓ બ્રિટનના સૌથી મોટા કાર...

ગુરૂવારે ઘટ સ્થાપન આસો સુદ-૧(એકમ)સવારે ૧૧ઃ૦૦ થી ૧૨ઃ૦૦ કલાકે કરવામાં આવશે (એજન્સી)પાલનપુર, નવરાત્રીને લઇને રાજ્યના વિવિધ મંદિરોમાં માતાજીના દર્શન તેમજ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.