Western Times News

Gujarati News

મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે.-વડોદરા જિલ્લાના ૪૯ ગામ, આણંદ જિલ્લાના ૨૬, ગામ ખેડા...

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) નવલી નવરાત્રીને ગણતરીની દિવસો બાકી રહ્યા છે ત્યારે વિરપુરના મોટા કુંભારવાડામા છેલ્લા કેટલાય દિવસોથી પ્રજાપતિ પરિવારના...

ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટાવાળી બોગસ નોટો ઝડપાઇ (એજન્સી)અમદાવાદ, અમદાવાદના માણેકચોકમાં એક એવી ઘટના બની કે જે જોઈને તમારે હસવું...

અમદાવાદ, શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે ત્યારે હવે શહેરના વિવિધ વિસ્તારમાં ચાર રસ્તાઓ ઉપર બાળકો...

મંદિર સવારના ૫ વાગ્યાથી લઈને રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે ભુજ, નવરાત્રિમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનો મહિમા દિનપ્રતિદિન વધી...

વડોદરા અને ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું અમદાવાદ, રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ વરસાદી રાઉન્ડમાં ઘણી જગ્યાએ...

(એજન્સી)નવી દિલ્હી, ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના...

હિઝબુલ્લાનું નામ-નિશાન મિટાવી દઈશું: ઈઝરાયેલ (એજન્સી) જેરૂસાલેમ, ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ખૂની યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલી...

મન કી બાત કાર્યક્રમની ૧૦મી વર્ષગાંઠ પર બોલ્યા પીએમ મોદી-તહેવારોમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવા મોદીની અપીલ (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

આપણી કામગીરી અંગે સતત ચિંતન કરતાં રહેવું, એ જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 'કર્મયોગી' તથા 'ચિંતન શિબિર'ની સંકલ્પનાનું હાર્દ છે...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ABA Property expo- 2024 માં  પ્રેરક ઉપસ્થિતિ પાણીના સંગ્રહ માટે "કેચ ધ રેઇન", ગ્રીનરી વધારવા માટે "એક...

મુંબઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ યુટ્યુબર એલ્વિશ યાદવ અને ગાયક ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની...

નવી દિલ્હી, દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કર્યાનો સનસનાટીભર્યાે મામલો સામે આવ્યો છે. આ ઘટના...

બેંગલુરુ, બેંગલુરુની વિશેષ પ્રતિનિધિ અદાલતે શુક્રવારે ચૂંટણી બોન્ડ દ્વારા કથિત ગેરવસૂલીના કેસમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને અન્યો સામે...

કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ ધર્મના ધર્મસ્થાન પર હુમલો થયો છે. છેલ્લા ૧૦ દિવસમાં બીજી વખત હિન્દુ ધાર્મિક સ્થળ પર આ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, બંધારણીય કોટ્‌ર્સ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓનો ઉપયોગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.