Western Times News

Gujarati News

ડો.હોલીસ એસ.ઈગ્નિહામે ન્યુયોર્કની વર્લ્ડ કોન્ફરન્સમાં કહેલું છે કે, બંદુક રિવોલ્વરની તમામ ગોળીઓ, તમામ જંતુઓ અને વાયરસ કરતાં પણ ધુમ્રપાન વધુ...

ચેન્નઈ, ટેફે - ટ્રેક્ટર અને ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ, વિશ્વની ત્રીજી સૌથી મોટી ટ્રેક્ટર કંપની અને ભારતમાં વૈશ્વિક સ્તરે વિખ્યાત મેસી...

(પ્રતિનિધિ) ધરમપુર, વલસાડ જિલ્લાના ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવ નિમિત્તે ૩૧ લાખ રુદ્રાક્ષના...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને સમુદાયવિજ્ઞાન મહાવિધ્યાલયના આહાર-પોષણ વિભાગ દ્વારા તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ પોશીના તાલુકાનાં...

ગોધરા, ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજરોજ ગોધરા રેન્જ કચેરીની મુલાકાત માટે આવ્યા હતા આ પ્રસંગે ગોધરા રેન્જના ડી.આઈ.જી...

(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસ સાયલી ગ્રામ પંચાયતે નારી સશક્તિકરણ ઝુંબેશને આગળ વધારી કાપડની થેલી બનાવવાની ટ્રેનિંગ શરૂ કરાવવામાં સહભાગી થયા છે.સાયલી...

(પ્રતિનિધિ) વલસાડ, અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર ૪૮ પર વલસાડ નજીક આવેલા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ વાઘલધરામાં યુ.કે ના શ્રી રાજરાજેશ્વર ગુરુજી...

૧૧૯ જાેડાણોમાં ગેરરીતિ આચરી વીજ ચોરી કરાતી હોવાનું પકડાતા દંડનીય કાર્યવાહી (પ્રતિનિધિ) ભરૂચ, ગરમીના હજી પગરવ જ શરૂ થયા છે...

અમદાવાદ, અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતના રસીકો માટેનો અદભૂત કાર્યક્રમ ‘સ્વરમય' યોજાયો. આ કાર્યક્રમને સ્વરના રસીકોએ મન ભરીને માણ્યો હતો. અમદાવાદના પંડિત...

(પ્રતિનિધિ) વિરપુર, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ વિરપુર તાલુકાની ત્રણ આરોગ્ય કેન્દ્ર વિવિધ પ્રકારના આરોગ્ય કર્મચારીઓ સાઇકલ રેલીનુ આયોજન...

(પ્રતિનિધિ)હળવદ, મોરબી શહેરી વિસ્તારના વોર્ડ નંબર ૪મા સો ઓરડી વિસ્તારમા આવેલા પ્રાથમિક શાળા પોટરીમા,અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગત શનિવારના રોજ...

(પ્રતિનિધિ)નેત્રામલી, ઇડર બેત્તાલીસ લિંબાચીયા સમાજનો ૨૩ મો સમૂહલગ્નોત્સવ કૃષ્ણનગર (નેત્રામલી) ખાતે તારીખ ૧૪/૨/૨૩ ને મંગળવારેના રોજ યોજાયો હતો. આ સમૂહ...

(પ્રતિનિધિ)મોડાસા, જૈન સોશ્યલ ગ્રુપ ઈંટરર્નેશનલ લેવલે તેમજ ભારતભરમાં સમાજસેવાના કાર્યો માટે ૨૦૨૧થી ૨૦૨૩ની ટર્મમાં ગુજરાત રિજિયનમાં વિવિધ લોકસેવાના કાર્યો, એક્ટિવિટી,...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં આગના બે બનાવો સામે આવ્યા છે.જેમાં પ્રથમ હાંસોટ તાલુકાના અલ્વા ગામે આવેલી પ્લાયવુડ ની કંપનીમાં મોડી...

અમદાવાદ, અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે પાણીજન્ય રોગના કેસમાં વધારો જાેવા મળી રહયો છે. ૧૧ ફેબુ્‌આરી સુધીમાં ઝાડા ઉલટીના...

નવીદિલ્હી, દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ આત્મહત્યા કરી હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં...

ગોધરા,  આગામી મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે બ્રહ્મા કુમારીઝ, ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ સંદેશ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત...

ભારતના 18 રાજ્યોમાં 1100થી વધારે વી શોપ્સ શરૂ થઈ-વી શોપ્સ બારેજા, સામખિયાળી, તળાજા, સંતરામપુર અને સચિન જેવા ટિઅર 3 નગરોમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.