Western Times News

Gujarati News

કાચી નોધના લખાણ ઉપર જ થતુ હોવાની ચોંકાવનારી બાબત -ફટાકડાનો બિન હિસાબી કાચા લખાણ પર ધમધમતો વેપાર -ગ્રાહકો પાસેથી વસૂલતો...

ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફટમાં મારામારી કરી અમદાવાદ, ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઈટ્‌સમાં રહેતા રહીશો લિફટમાં બેસવા મામલે બાખડયા...

કબજો આપવામાં મોડું થતાં ખરીદદારોએ ગુજરેરામાં ફરિયાદ કરી હતી-કોવિડના કારણે પઝેશનમાં મોડું થયાની કંપનીની દલીલ રેરાએ અમાન્ય રાખી (એજન્સી)અમદાવાદ, ગુજરાત...

(એજન્સી)પાલનપુર, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત ૨૦ ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી જોકે આજે...

(એજન્સી)અમદાવાદ, દિવાળીના તહેવારને લઈ હાલ લોકોએ પોતાના વતન ભણી દોટ મૂકી છે. આ દરમિયાન મેટ્રોસિટી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર...

(એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આજે વહેલી સવારે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી અને હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ ૧૫-૨૦...

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં સામાજિક મેળાવડા, લગ્ન, અન્ય ધાર્મિક પ્રસંગો સહિતનાં વિવિધ કાર્યક્રમો માટે નાગરિકો દ્વારા પ્રાયવેટ કૉમ્યુનિટી હૉલ, પાર્ટી...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્પેશિયલ પર્પઝ વેહિકલ (SPV) કંપની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા  નદીના પશ્ચિમ કાંઠે...

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘની કારોબારીની મિટિંગ અરવલ્લી સહકારી સંઘ મોડાસા ખાતે મળી હતી...

તેલઅવીવ, ઇરાન પર હવાઇ હુમલાના એક દિવસ પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું કે, ઈઝરાયેલે કરેલા હુમલાઓથી ઈરાનને ‘ગંભીર...

સૌરાષ્ટ્રને ૪૮૦૦ કરોડના વિકાસના કાર્યોની ભેટ આપતા વડાપ્રધાન-મોદીએ દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું (એજન્સી)અમરેલી, જિલ્લામાં આજે વડાપ્રધાન મોદી...

મુંબઈ, ‘નાગિન’ અને ‘કુબૂલ હૈ’ જેવી સિરિયલોથી દરેક ઘરમાં ફેમસ થયેલી અભિનેત્રી સુરભી જ્યોતિ હવે લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ રહી...

મુંબઈ, હૃતિક રોશન એક્સ વાઈઝ સુઝેન ખાનની બર્થ ડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પહોંચ્યો હતો. આ બર્થ ડે પાર્ટીમાં...

મુંબઈ, મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાથી છૂટાછેડાને કારણે ચર્ચામાં હતી. તેના ક્રિકેટર પતિથી છૂટાછેડાની જાહેરાત...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓના રિટાયર્મેન્ટનો નિયમ બદલી દીધો છે. હવેથી કેન્દ્રીય કર્મચારીઓ ૨૦ વર્ષમાં જ રિટાયરમેન્ટ લઇ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.