Western Times News

Gujarati News

14 લોકો જૂગાર રમતાં રંગેહાથ ઝડપાયા ઘાટલોડિયા-ચાંદખેડામાં (એજન્સી)અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર ચાલી રહેલા જુગારના અડ્ડાઓ પર પોલીસ તવાઈ બોલાવી રહી...

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને થઈ ગંભીર બીમારી મુંબઈ,  ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને લઈને ગંભીર આરોપો મૂક્યા છે. અભિનેત્રીએ...

લોકસભા સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી (એજન્સી)નવી દિલ્હી, લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન બોલવા ઊભા...

ગુજરાત સરકારે કેન્દ્રને મેટ્રોના વિસ્તરણ માટે 25 હજાર કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન-અમદાવાદ અને ગાંધીનગરને જોડવાનું કામ અંતિમ તબક્કામાં- મેટ્રો...

ખારીકટ મામલે જાહેર હિતની અરજી કરવામાં આવશેઃ શહેજાદ ખાન (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર રાજકોટ જેવી દુર્ઘટના બાદ...

(એજન્સી) ભારતમાં ૪૦ વર્ષના અંતરાય પછી ઓકટોબર-ર૦ર૩માં આઈ.ઓ.સી.. સત્ર યોજાયું હતું. આ સાથે જ ભારતે વૈશ્વીક ઓલીમ્પીક મુવમેન્ટમાં પોતાને મુખ્ય...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી જાહન્વી કપૂર એની ફિલ્મોની સાથે-સાથે એના લુક્સને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જાહન્વી કપૂરનો નવો લુક...

મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત મનાતા ઓસ્કાર એવોડ્‌ર્સનું આયોજન એકેડમની ઓફ મોશન પિક્ચર આટ્‌ર્સ એન્ડ સાયન્સીસ દ્વારા કરવામાં આવે...

મુંબઈ, ૨૦૨૪નું ક્રિસમસ ફિલ્મ લવર્સ માટે મજાનું રહેવાનું છે, કારણ કે આ ક્રિસમસના વીકેન્ડમાં તેમને બે ફિલ્મો જોવાની મજા પડશે....

મુંબઈ, અમિતાભ બચ્ચન પોતાના ફૅન્સ સાથે સતત જોડાઈ રહેવા માટે એક નવું મોબાઈલ પ્લેટફર્મ તૈયાર કરાવી રહ્યા છે, જેના પર...

મુંબઈ, એક્ટર જયદીપ આઈાવતે ‘મહારાજ’ ફિલ્મ માટે કરેલું બાડી ટ્રાન્સ્ફોર્મેશન બે દિવસથી ચર્ચામાં છે. જયદીપે આ ટ્રાન્સફોર્મેશન પહેલાં અને પછીની...

નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં શુક્રવાર સવારથી સતત વરસાદને કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ સિઝનના પ્રથમ ભારે વરસાદ...

વોશિંગ્ટન, અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ...

બોલિવિયા, દક્ષિણ અમેરિકાનો દેશ બોલિવિયા બુધવારે સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સનો હિસ્સો બન્યો હતો. એક ટેન્ક અને કેટલાક સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો...

લાહોર, શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું બુધવારે કરતારપુર સાહિબ ખાતે ૪૫૦ થી વધુ ભારતીય શીખોની હાજરીમાં અનાવરણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.