Western Times News

Gujarati News

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદના સીમાવર્તી બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં કરાવ્યો પ્રવેશ નરેન્દ્રભાઈ મોદીના શાળા પ્રવેશોત્સવના અભિગમથી...

રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો રાજ્યની તમામ સરકારી/પ્રાઈવેટ શાળાઓમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦...

નારદમુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારૂં આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનુ...

સામાન્ય વરસાદ પડે તો પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ઘણા ગળનાળા માંથી થતો નથી (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા માંથી પસાર...

(પ્રતિનિધિ) અમદાવાદ,  પૂર્વઝોન વસ્ત્રાલ વોર્ડ માં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અંદાજે ૮ કિલોમીટર લંબાઈના નવા નેટવર્ક નાખવામાં આવશે. જેના...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના એસટી ડેપોમાં આવેલા બસ સ્ટેન્ડ ની હાલત સાવ બિસ્માર બની ગઈ છે બસ સ્ટેન્ડમાં મોટા મોટા ખાડા...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી ૭૮મી સિનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન...

નવી દિલ્હી, તાજેતરમાં અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેના પછી ટાટા ગ્રુપની એરલાઇન કંપની એર ઇન્ડિયામાં ફરી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના ૯ વિભાગોના રૂ.૧૮ હજાર કરોડથી વધુના વિકાસલક્ષી ૨૧ જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશની રક્ષા માટે પ્રતિબદ્ધ ભારતીય વાયુસેનાના જવાનોના અનુશાસન, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવનાની પ્રશંસા કરી. Ahmedabad, રાજ્યપાલ શ્રી...

(એજન્સી)સુરત, સુરતમાં બીજા દિવસે પણ ખાડીપૂરની સમસ્યા યથાવત છે. સ્માર્ટ સિટીમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. લોકોની હાલાકી યથાવત છે. આજે...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ૨૭મી જુલાઈએ શુક્રવારે નીકળવાની છે. તે પહેલા આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ...

શુભાંશુ શુક્લાએ રચ્યો ઇતિહાસ અંતરિક્ષ માટે રવાના થયું મિશન (એજન્સી)વોશિંગ્ટન, ૨૫ જૂન, ૨૦૨૫ ભારત માટે ખૂબ જ ખાસ અને ઐતિહાસિક...

(એજન્સી)ઈસ્લામાબાદ, વર્ષ ૨૦૧૯માં બાલાકોટ હવાઈ હુમલા દરમિયાન ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનાર પાકિસ્તાની અધિકારીનું અવસાન થયું છે. પાકિસ્તાની તાલિબાનના...

ઈરાનમાં ઇઝરાયલના જાસૂસો સામે કાર્યવાહીઃ ૩ને ફાંસી (એજન્સી)તહેરાન, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયું હોય પણ તણાવ ઓછો થયો...

કટોકટીના ૫૦ વર્ષ પૂરા થવા અંગે મોદીનું નિવેદન નવી દિલ્હી, દેશમાં આજથી ૫૦ વર્ષ પહેલાં કટોકટી લાદવામાં આવી હતી. કેન્દ્ર...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા“સાથી અભિયાન” અંતર્ગત આધાર નોધણી કેમ્પ માતૃછાયા અનાથ આશ્રમ...

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીના રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે મંગળવારે મોડી સાંજે એક પ્લાસ્ટિક અને કપડાંની પ્રિન્ટિંગ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી...

અમદાવાદ જિલ્લામાં ૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન અમદાવાદ શહેરમાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા...

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો દેશમાં યુદ્ધની સ્થિતિ, પરંતુ મ્યુઝિક જોડવાનું કામ કરે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.