Western Times News

Gujarati News

ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી. પરંતુ તે એક એવી સંપત્તિ છે, જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે. અથવા...

(એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (૨૬મી ઓક્ટોબર) ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૧૨૭માં એપિસોડમાં દેશ અને...

૧૧ ઓક્ટોબરથી સરહદ પરથી આવનજાવન બંધ કરવામાં આવી હતી કતાર અને તુર્કીની મધ્યસ્થીથી બંને પક્ષોમાં યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી,...

અફઘાનિસ્તાન ભારતનું અનુકરણ કર્યું! અફઘાનિસ્તાનને પોતાના પાણીનું મેનેજમેન્ટ કરવાનો અધિકાર છે અને ડેમનું બાંધકામ વિદેશી કંપનીઓને બદલે સ્થાનિક કંપનીઓ દ્વારા...

ડિજિટલ પ્લેટફોર્મ તરફના બદલાવ વચ્ચે પરંપરાગત મીડિયાને ટેકો આપવા નિર્ણય; રેડિયો, ટીવી અને DTH ક્ષેત્રે પણ સુધારાની તૈયારી-પ્રિન્ટ મીડિયાને ‘જીવનદાન’:...

ગરીબોના મસીહા અને ‘ગ્રીન ક્વીન’ -થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનો જન્મદિવસ, ૧૨ ઓગસ્ટ, થાઈલેન્ડમાં ‘માતૃ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે થાઈલેન્ડ, થાઈલેન્ડના...

બામ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ચુકાદો આપ્યો હાઈકોર્ટે આરોપી બસ ડ્રાઇવરને નીચલી કોર્ટે ફટકારેલી ૧૦ વર્ષની સજા યથાવત રાખી નાગપુર, બામ્બે...

મોટા પ્રમાણમાં પ્રવાસીઓની આવક: છેલ્લા 24 કલાકમાં 3,742 વાહનો માઉન્ટ આબૂમાં પહોંચ્યા, જે તહેવાર દરમિયાન પ્રવાસી પ્રવાહમાં નોંધપાત્ર વધારો દર્શાવે...

અમદાવાદ, તા.૨૪ઃ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ઉચ્ચ શિક્ષણમાં આમ તો પાંચ વર્ષથી થઈ ગયો છે પરંતુ ભારત સરકારની આ...

અકસ્માતમાં ૩ ના મોત નિપજ્યાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ૨૧ વર્ષીય ભારતીય યુવાન જસનપ્રીત સિંહને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં...

રાજકોટમાં નબીરાએ ચાલુ કારે ફટાકડા ફોડતી રિલ બનાવી, જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં               રાજકોટ તા.૨૪ઃ...

અમદાવાદ, તા.૨૪ઃ અમદાવાદમાં પતિની સારવાર માટે એક શિક્ષિકા ચોર બની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીના જ ઘરમાંથી...

તા. 24, ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં શુક્રવારે દર્શનાર્થીઓની ભારે ભીડને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી....

દયાબેને પુત્રીને ભોળાવીને ઝાડી ઝાંખરામાં ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને ચેકડેમમાં ફેંકી દીધી હતી. સમગ્ર...

ભાવનગર, ભાવનગરના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં એક અદભૂત અને પ્રેરક દૃશ્ય સર્જાયું હતું. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પપાવતી માતાજીના મંદિર નજીક...

મૃતક સુખા મેડા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમાર હોવાથી પરિવારજનોને કહ્યા વગર ઘરની બહાર જતાં રહેતા હતા અને પરિવારના સભ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.