Western Times News

Gujarati News

દીપિકાએ વીડિયોમાં કહ્યું, મને લાગે છે, મારા જીવનમાં જે બાબતથી સંતુલન જળવાઈ રહે છે  સંદીપ રેડ્ડી વાંગા સાથેના વિવાદ બાદ...

ગૃહમંત્રાલયે અમરનાથ યાત્રા માટે અભેદ્દ સુરક્ષા કવચને બહાલી આપી ૫૮૧ કંપનીઓમાંથી ૪૨૪ કંપનીઓને કંપનીઓને કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) મોકલવામાં આવી રહી...

ભાવનગરમાં મહિલા પોલીસકર્મીના પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી હતી મૃતક પોતે અગાઉના ખૂન કેસનો આરોપી હતો અને આજીવન કેદની સજા...

મહારાષ્ટ્રમાં ૧૬ના મોત આગામી ત્રણ દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ પ્રદેશ - પંજાબ અને હરિયાણામાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી...

Ahmedabad, પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ...

ઓપરેશન સિંદૂર પૂરુ નથી થયુંઃ ત્રાસવાદને પ્રોત્સાહન આપનારાઓએ ભારે કિંમત ચૂકવવી પડશે પાકિસ્તાનને આપણે ત્રણ વખત ઘરમાં ઘૂસીને માર્યું છેઃ...

Ø  જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ Ø  શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવા તથા વિધાર્થીઓ-પોલીસ...

ચૂંટણી પંચે ચૂંટણી વ્યવસ્થાપન માટે ૧૦૦ દિવસમાં ૨૧ પહેલ કરી મતદારોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરવા માટે દરેક મતદાન મથકના પ્રવેશદ્વાર...

 પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અગાઉ ક્યારેય ભારતે સર્જિકલ સ્ટ્રાઇક ન કરી હોવાનું થરૂરનું નિવેદન મોટું જુઠ્ઠાણું નવી દિલ્હી,કોંગ્રેસ અને તેના નેતા...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો :મુખ્યમંત્રીશ્રી: Ø  પાણી બચાવવું એ આપણા સૌની ફરજ: આપણી સનાતન...

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં ૨૦ દેશોના રાજદૂતોએ આતંકવાદની નિંદા કરી ફ્રીટાઉન, ભારતના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો ગુરુવારે વૈશ્વિક નેતાઓ અને લગભગ બે...

આતંકવાદ સામે નક્કર પગલા ન લેવાય ત્યાં સુધી મંત્રણા કરવાનો ઇનકાર ભારતે પુનરોચ્ચાર કર્યાે હતો કે જ્યાં સુધી ઇસ્લામાબાદ આતંકવાદ...

તેઓ ભારતમાં પરત ફરશે તેવો સંરક્ષણ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યાે પાકિસ્તાન પોષિત આતંકવાદ સામે ભારતે હવે તેની રણનીતિ તથા પ્રતિક્રિયાને...

આઇપીએલની પ્રથમ ક્વોલિફાયરમાં પંજાબ ૧૦૧માં ઓલઆઉટ બેંગલોરના સૂયાશ શર્મા અને હેઝલવૂડે બોલિંગમાં તરખાટ મચાવી ત્રણ ત્રણ વિકેટ ઝડપી મુલ્લાનપુર,સૂયાશ શર્મા...

અધિકારી-કર્મચારી-પેન્શનર્સે અને તેમના કુટુંબને લાભ અપાવવા માટે આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું...

અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ દર્દીઓનું કરાયું કાઉન્સેલીંગ Ahmedabad, વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની રહી છે. શરીરનું વજન વધારે હોય...

મતદારોના અનુભવને બહેતર બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ છેલ્લા 100 દિવસમાં 21 નવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.