Western Times News

Gujarati News

Search Results for: ફેલ

અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સિયાવર રામચંદ્ર કી જય, સિયાવર રામચંદ્ર કી જય, સિયાવર રામચંદ્ર કી જયનો જય જયકાર...

કચ્છ,  દિવાળી આવે એટલે ઘરોઘર સાફસફાઈ શરૂ થાય અને ઘરને શણગારવા નવી નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે. હિન્દુ ધર્મની પરંપરા...

માનગઢ ધામનો લગભગ ૮૦ ટકા ભાગ રાજસ્થાનમાં છે, જ્યારે બાકીના ૨૦ ટકા ગુજરાતમાં પડે છે બાંસવાડા,  રાજસ્થાનના આદિવાસી બાહુલ્ય ધરાવતા...

વેકેશનમાં લાખો ભક્તો ઉમટી પડશે-દિવાળી અને નવા વર્ષની સૌને શુભકામના પાઠવતા ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ કાગવડ, જેતપુરઃ મા ખોડલનો જ્યાં સાક્ષાત...

નવીદિલ્હી, ભારતીય સંસ્કૃતિ દેશ-વિદેશમાં ઝડપથી ફેલાઈ રહી છે. ભારતીય સંસ્કૃતિ તરફ વિદેશી નાગરિકોનો ઝોક ઝડપથી વધી રહ્યો છે, તેથી મેયર...

નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને ગુરુવારે કહ્યું કે, સાર્સ કોવ-૨ વાયરસના ઓમીક્રોન વેરિએન્ટના એક્સબીબી સબ...

પટના, બિહારની રાજનીતિ ફરીથી ગરમાય તેવા સંકેતો મળી રહ્યા છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી...

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે આપણા ગ્રહ માટે આ જોખમી સમયમાં આપણને તૂતક પર સૌના...

અમદાવાદ, અમદાવાદના વાઈડ એંગલ સિનેમા ખાતે બુધવારે બપોરે ફિલ્મ મેડલનો ટ્રેલર લોન્ચ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તમામ ગુજરાતી ફિલ્મ...

સાળંગપુરમાં ગંદકીનું સામ્રાજ્ય-ગંદકી દૂર કરવા રજૂઆત બોટાદ, બોટાદ જિલ્લાના યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે...

ઉત્સાહપ્રેમી અમદાવાદીઓે અંદાજે પાંચ કરોડ રૂપિયાના ફટાકડાં ફોડશે (એજન્સી) અમદાવાદ, કોરોનામાં બે વર્ષથી તહેવારોની ઉજવણી ઝાંખી પડી ગઈ હતી. હવે...

મુંબઈ, જાન્યુઆરી મહિનામાં સાઉથ એક્ટર ધનુષ કે. રાજા અને ઐશ્વર્યા રજનીકાંતે તેમના ૧૮ વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાની જાહેરાત કરી...

(પ્રતિનિધિ)ગોધરા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા દ્વારા પીએચડી અને સંશોધનની ગુણવત્તા વધારવા માટે પીએચડી ના માર્ગદર્શકશ્રીઓ માટે પ્રજ્ઞા સભાનું આયોજન...

બીજીંગ, દુનિયાભરમાં ભલે કોરોનાનો પડછાયો થોડો ઓછો થયો હોય, પરંતુ ચીન હજુ પણ કડક પ્રતિબંધોના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે....

 માનનીય રાજ્યપાલ લે. લોકો ગુરમીત સિંહ જીએ "પ્રકૃતિ અને સંસ્કૃતિના સંરક્ષણમાં સંતોનું યોગદાન" વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું. સ્વામી...

વડાપ્રધાન શ્રીના હસ્તે મહેસાણામા રૂ. ૩૦૯૨ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન -: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી:- Ø ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.