Western Times News

Gujarati News

Search Results for: યુદ્ધ

સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિત્વમાંથી યુવા પેઢીએ પ્રેરણા લેવી જોઇએ - નીતિનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સુભાષચંદ્ર બોઝની...

સુરત: ‘આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશમાં રક્ષા ક્ષેત્રે ૭૦ હજાર કરોડનું રોકાણ થશે. જેના થકી કુલ ૧ લાખ ૭૦ હજાર કરોડનું...

ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો કેટલાક દૂર ઉપયોગ કરતા હોય છે અને તેના પર પાબંધી લગાવવાની અનેકવાર બૂમો ઉઠી છે...

મુંબઈ,  અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીના પરિણામ સ્વરૂપે ઈરાક જતા પ્રવાસીઓ પણ જારદાર રીતે પ્રભાવિત થયા છે. સુરક્ષાના કારણો આપીને...

મોડીરાત્રે ઈરાને અમેરિકાનાં ત્રણ લશ્કરી થાણાંઓ ઉપર ૧૫ જેટલી મિસાઈલોથી હુમલો કરતાં વ્યાપક નુકસાન: અમેરિકા હવે હુમલો કરશે તો અંદર...

નવીદિલ્હી, ઇરાની રાજધાની તેહરાનમાં સોમવારે મેજર જનરલ કાસિમ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન...

 નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન યુદ્ધ માટે એકબીજાને લલકારી રહ્યા છે જેની વિવિધ બજારો પર અસર પડી છે. શેરબજારમાં વેચવાલીને...

નવીદિલ્હી, ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ આજે સવારે નેશનલ વોર મેમોરિયલ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં તેમને...

સીડીએસના કાર્યક્ષેત્રને લઇને અધિર રંજન ચૌધરી તેમજ પ્રવક્તા મનિષ તિવારીએ કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કર્યા નવીદિલ્હી,  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ...

નવીદિલ્હી,  જનરલ બિપીન રાવત બુધવારના દિવસે દેશના પ્રથમ સીડીએસ તરીકેની જવાબદારી સંભાળી લેશે. સરકારે સોમવારના દિવસે જ તેમને દેશના પ્રથમ...

મુંબઇ, ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂરે ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ બાયોપિકનું શૂટિંગ પૂરું કરી લીધું છે. જાન્હવી કપુર ફિલ્મના શુટિંગને...

અમદાવાદ: રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકસાન તથા સર્જાયેલી વિકટ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય...

મોડાસા: આર્મી પ્રત્યે દેશના દરેક નાગરિકને અભિમાન છે કેમ કે એમના અથાગ પ્રયત્નોને પરિણામે આજે દેશ સુરક્ષિત છે. પરંતુ એ...

ભારતની એકતા અને અખંડિતતા કાજે પોતાનું જીવન ન્યોછાવર કરનારા વીર જવાનોનો રાષ્ટ્રપ્રેમ અનન્ય છે  : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રાજ્યપાલશ્રી આચાર્ય...

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના અંકુશ રેખા અને સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં હાલમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ...

અમદાવાદ: આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...

 અમદાવાદ, આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...

૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન સૂચન કરવામાં આવ્યા બાદ લાંબાગાળા પછી લેવાયેલો નિર્ણય: સરકારના સિંગલ પોઇન્ટ એડવાઈઝર તરીકે રહેશે નવીદિલ્હી, સુરક્ષા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.