Western Times News

Gujarati News

પોતાનું સમજીને કામ કરે તેવા લોકો જ મોકલજો -કોઈ એક વ્યક્તિના એક મહિનો કામ કરવાથી કે તેના વ્યવહારથી આપણે ક્યારેય...

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ રેલવે સ્ટેશને કલકત્તા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી બેગમાં રૂપિયા ૬૦,૪૦૦ ની કિંમત નો ૪ કિલો ૪૦ ગ્રામ ગાંજો...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ગજેરા...

ઓગણજ સર્કલ નજીક બી.ટેક.ના વિદ્યાર્થીને છરી બતાવી લૂંટી લેવાયોઃ ઓઢવ પોલીસે રિક્ષામાં લૂંટ કરતી ટોળકી ઝડપી અમદાવાદ, એસપી રિંગ રોડ...

પેટલાદ પાલિકાની 700 બાકીદારો સામે લાલ આંખ (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાની આર્થિક સ્થિતી દિન પ્રતિદિન કથળતી રહી છે. જેથી માર્ચ...

સમગ્ર વિશ્વમાં શાંતિ હેતુ અને હિંસાના નિવારણ અર્થે 100મું માસક્ષમણ સમર્પિત દિવ્ય તપસ્વીરત્ન જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મ.સા.ને હાલ 100મું માસક્ષમણ નિર્વિઘ્ને પરિપૂર્ણતાને આરે...

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન મહોત્સવનું આયોજન...

મુંબઈ, ઇંડસ્ટ્રીના જાણિતા કોમેડિયન અને એક્ટર તરીકે પોતાની જોરદાર ઓળખ બનાવનાર કપિલ શર્મા આજે પોતાનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે....

મુંબઈ, અભિનેતાએ તેના ઉતાર-ચઢાવની કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ તાજેતરમાં જ તેને વેબ સિરીઝ ‘આશ્રમ‘માં બાબા નિરાલાના પાત્રથી વાસ્તવિક...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ તાજેતરમાં પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શોમાં ‘નાના’ બનવા વિશે ટિપ્પણી કરી હતી, જેણે સોશિયલ મીડિયા પર...

મુંબઈ, હિન્દી ફિલ્મોમાં કાર્તિક આર્યનની માંગ વધી રહી છે. હવે તેના હાથમાં વધુ એક મોટા ડિરેક્ટરનો પ્રોજેક્ટ આવી ગયો છે....

મુંબઈ, સાઉથસુપરસ્ટાર અલ્લુ અર્જુન ફરી એકવાર સિનેમાઘરોમાં પરત ફરવા માટે તૈયાર છે. વર્ષ ૨૦૨૧માં આવેલી પુષ્પા ધ રાઇઝ સુપરહિટ રહી...

સુરત, બે મહિનાથી પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા ૩૬ કલાકમાં હત્યાની ત્રીજી...

અમદાવાદ, લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મતાધિકાર મેળવવા લોકો ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન લિંક...

અમદાવાદ, પાડાના વાંકે પખાલીને ડામ! લાંબા સમયથી અમદાવાદ એરપોર્ટ પર એરલાઈન્સ કંપનીઓના ધાંધિયા ચાલી રહ્યાં છે. જેને કારણે મુસાફરો હેરાન...

નવી દિલ્હી, આ ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રીઓનું કહેવું છે કે ન્યૂયોર્કથી કેલિફોર્નિયા સુધીના મંદિરો પર હુમલાની ઘટનાઓએ હિંદુ અમેરિકનોમાં ડર વધાર્યો છે....

રેવાડી, જન્મ પ્રસંગે કિન્નરોને રોકડ અને ભેટો આપવામાં આવતી હોય છે. પરંતુ હરિયાણાના રેવાડીમાં રહેતા શમશેર સિંહે તેમના પૌત્રના જન્મ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.