Western Times News

Gujarati News

સમગ્ર વિશ્વમાં શાંતિ હેતુ અને હિંસાના નિવારણ અર્થે 100મું માસક્ષમણ સમર્પિત દિવ્ય તપસ્વીરત્ન જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મ.સા.ને હાલ 100મું માસક્ષમણ નિર્વિઘ્ને પરિપૂર્ણતાને આરે...

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન મહોત્સવનું આયોજન...

મુંબઈ, ઇંડસ્ટ્રીના જાણિતા કોમેડિયન અને એક્ટર તરીકે પોતાની જોરદાર ઓળખ બનાવનાર કપિલ શર્મા આજે પોતાનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે....

મુંબઈ, અભિનેતાએ તેના ઉતાર-ચઢાવની કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ તાજેતરમાં જ તેને વેબ સિરીઝ ‘આશ્રમ‘માં બાબા નિરાલાના પાત્રથી વાસ્તવિક...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ તાજેતરમાં પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શોમાં ‘નાના’ બનવા વિશે ટિપ્પણી કરી હતી, જેણે સોશિયલ મીડિયા પર...

મુંબઈ, હિન્દી ફિલ્મોમાં કાર્તિક આર્યનની માંગ વધી રહી છે. હવે તેના હાથમાં વધુ એક મોટા ડિરેક્ટરનો પ્રોજેક્ટ આવી ગયો છે....

મુંબઈ, સાઉથસુપરસ્ટાર અલ્લુ અર્જુન ફરી એકવાર સિનેમાઘરોમાં પરત ફરવા માટે તૈયાર છે. વર્ષ ૨૦૨૧માં આવેલી પુષ્પા ધ રાઇઝ સુપરહિટ રહી...

સુરત, બે મહિનાથી પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા ૩૬ કલાકમાં હત્યાની ત્રીજી...

અમદાવાદ, લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મતાધિકાર મેળવવા લોકો ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન લિંક...

અમદાવાદ, પાડાના વાંકે પખાલીને ડામ! લાંબા સમયથી અમદાવાદ એરપોર્ટ પર એરલાઈન્સ કંપનીઓના ધાંધિયા ચાલી રહ્યાં છે. જેને કારણે મુસાફરો હેરાન...

નવી દિલ્હી, આ ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રીઓનું કહેવું છે કે ન્યૂયોર્કથી કેલિફોર્નિયા સુધીના મંદિરો પર હુમલાની ઘટનાઓએ હિંદુ અમેરિકનોમાં ડર વધાર્યો છે....

રેવાડી, જન્મ પ્રસંગે કિન્નરોને રોકડ અને ભેટો આપવામાં આવતી હોય છે. પરંતુ હરિયાણાના રેવાડીમાં રહેતા શમશેર સિંહે તેમના પૌત્રના જન્મ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ચાર વર્ષે રેલવે ભાડામાં વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન પાછું ખેંચી લીધા પછી અત્યાર સુધીમાં ભારતીય રેલવેને આ...

તાઈપેઈ, તાઈવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૫ માપવામાં આવી હતી,...

જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે છોડ્‌યું (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા ક્ષય કેન્દ્રમાં વનિયર પ્રાણી...

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીના ખાનવેલ અને આજુબાજુના ગામોમા ગત વર્ષે જુલાઈ મહિનામા ભારે વરસાદ અને મહારાષ્ટ્ર ના ડેમમાંથી અચાનક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.