Western Times News

Gujarati News

Search Results for: મહારાષ્ટ્ર સરકાર

નવીદિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્ર, તમિલનાડુ,મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમાચાર જાણ્યાં પ્રધાનમંત્રી મોદીએ...

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહી છે. સંચારબંધી લાગુ કરવા છતાં કેસોના નિયંત્રણમાં નહિં આવતાં ના છુટકે રાજ્યસરકારે...

મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થવા માટે કેન્દ્ર...

નવીદિલ્હી: મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના સ્વામિત્વ યોજના હવે ૨૪ એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થઇ જશે કેન્દ્રીય પંચાયતી રાજ ગ્રામીણ વિકાસ...

મુંબઇ: એટીલિયા કેસમાં પરમબીર સિંહ બાદ સચિન વાજેના પત્ર બોંબ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન જારી છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ...

મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ ૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ...

મુંબઇ: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અનિલ...

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂઃ સતત પાંચમાં દિવસે ૧૦૦થી વધુ દર્દીનાં મોતથી ફફડાટ નવી દિલ્હી, ભારત દેશમાં ફરી એક વખત કોરોનાની સ્થિતિ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. કોરોના ટાસ્ક ફોર્સે કોરોનાને કાબુમાં લેવા માટે લૉકડાઉનની ભલામણ કરી છે,...

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ઉપમુખ્યમંત્રી અજીત પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં કોરોના...

નવી દિલ્હી, દેશમાં સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્રના બે જિલ્લામાં રાજ્ય સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જે અનુસાર, નાંદેડ અને...

જયપુર: ભારતભરમાં કોરોના સંક્રમિતોના કેસોમાં ધરખમ વધારો થવા પામ્યો છે. રાજસ્થાનમાં પણ પહેલા કરતા અત્યારે કોરોના સંક્રમિતોનો આંક દીવસેને દીવસે...

નવીદિલ્હી: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને લઇ શરૂ કરવામાં આવેલ વિવાદ હવે સંસદ સુધી પહોંચી ગયો છે આજે સંસદના બંન્ને ગૃહોમાં...

નવી દિલ્હી: મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવામાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની સંડોવણી બહાર...

મુંબઇ: કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાને જાેતા મહારાષ્ટ્ર સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે આ નવા દિશાનિર્દેશ ૩૧ માર્ચ ૨૦૨૧...

મુંબઇ: મહારાષ્રમાં સતત કોરોના ખતરાને વધતા જાેઇને પ્રશાસને હવે કડક પગલા ઉઠાવવાનું શરૂ કર્યું છે અનેક જીલ્લામાં પ્રતિબંધ લગાવી દેવામાં...

નવીદિલ્હી: કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર કોવિડ -૧૯ રસીને લઈને છે. જાવડેકરે સવાલ ઉઠાવ્યો છે કે રાજ્યમાં ૫૪...

મુબઇ: સંજય રાઉતે શિવસેના મુખપત્ર સામનામાં મોદી સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ પર નિશાન સાધ્યું છે રાઉતે લખ્યું છે કે મહારાષ્ટ્ર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.