સેગમેન્ટમાં સૌથી ઝડપી ગતિ: 6.3 સેકન્ડમાં 0-60 કિમી/કલાક અમદાવાદ, 24 સપ્ટેમ્બર, 2025: ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં વૈશ્વિક અગ્રણી ટીવીએસ...
નવી દિલ્હી, દિલ્હીના ટાગોર ગાર્ડન સ્થિત તિતારપુર રાવણ માર્કેટમાં ૭૦ વર્ષથી રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે....
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ પંજાબ માટે એક વધુ મોટું રેલવે માઈલસ્ટોન હાંસલ થયું છે. લાંબા સમયથી અપેક્ષિત પંજાબની રાજપુરા-મોહાલી નવી રેલ લાઇનને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રિય રેલવે પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી શ્રી રવિનીત સિંહ બિટ્ટૂએ આજે આ જાહેરાત કરી હતી. આ નિર્ણય પંજાબના લોકોએ છેલ્લા 50 વર્ષથી કરી રહેલી માંગને પૂર્ણ કરે છે. 18 કિમી લાંબી આ રેલ લાઇન માટે રૂ. 443 કરોડનો ખર્ચ થશે અને તે માલવા વિસ્તારમાંથી સીધો રાજ્યની રાજધાની ચંદીગઢ સાથે સંપર્ક સ્થાપિત કરશે. નવી લાઇનના મુખ્ય લાભો: સીધી કનેક્ટિવિટી: અગાઉ, લુધિયાણાથી આવતી ટ્રેનોને ચંદીગઢ પહોંચવા માટે અંબાલા મારફતે જવું પડતું હતું, જેના કારણે વધારાનું અંતર અને સમય લાગતો હતો. હવે રાજપુરા અને મોહાલી વચ્ચે સીધું જોડાણ મળશે, જેથી મુસાફરીનું અંતર આશરે 66 કિમી ઓછું થશે. માલવા પ્રદેશના તમામ 13 જિલ્લાઓ હવે ચંદીગઢ સાથે સારી રીતે જોડાશે. તે હાલના રાજપુરા-અંબાલા રૂટ પરના ટ્રાફિકને હળવો કરશે અને અંબાલા-મોરિંડા લિંકને ટૂંકી કરશે. ઉપલબ્ધ તમામ વિકલ્પોમાંથી આ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તેમાં સૌથી ઓછું કૃષિ જમીન અધિગ્રહણ જરૂરી છે, જેનાથી ખેતીની પ્રવૃત્તિઓ પર ન્યૂનતમ અસર થશે. આર્થિક અસર: આ પ્રોજેક્ટ ટેક્સટાઈલ્સ, મેન્યુફેક્ચરિંગ અને કૃષિ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. તે પંજાબના કૃષિ આધારભૂત વિસ્તારોને મુખ્ય વ્યાપારી કેન્દ્રો અને બંદરો સાથે જોડતો વ્યાપક નેટવર્ક ઉભું કરશે, જેના કારણે સુવિધા મળશે: કૃષિઉત્પાદનોની ઝડપી હેરફેર ઉદ્યોગોમાટે પરિવહન ખર્ચમાં ઘટાડો (જેમ કે રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ) ધાર્મિકસ્થળોની મુલાકાતે જતા યાત્રાળુઓ માટે વધુ સારી કનેક્ટિવિટી અને પર્યટન માટે વધારાની સંભાવનાઓ ગુરુદ્વારાફતેહગઢ સાહિબ, શેખ અહમદ અલ-ફારૂકી અલ-સિરહંદીનો દરગાહ, હવેલી તોડર મલ, સાંઘોળ મ્યુઝિયમ વગેરે સાથેની કનેક્ટિવિટી નવી વંદે ભારત એક્સપ્રેસ સર્વિસ : એક નવી વંદે ભારત એક્સપ્રેસને કનેક્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે: માર્ગ:ફિરોઝપુર કૅન્ટ. → ભટિંડા → પટિયાલા → દિલ્હી સર્વિસ: અઠવાડિયામાં 6 દિવસ (બુધવાર સિવાય) મુસાફરીનો સમય: 6 કલાક 40 મિનિટ (486 કિમીનું અંતર) ફ્રીક્વન્સી: દૈનિક સેવા, જે સરહદી જિલ્લાને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડશે પંજાબમાં રેલવેનું રેકોર્ડ રોકાણ:...
Mumbai, September 23, 2025 – Infinity Infoway Limited (The Company, Infinity) is a SaaS provider company specializing in delivering customized...
ટ્રમ્પે યુરોપિયન દેશો પર રશિયન ઊર્જા ખરીદીને પોતાને વિરુદ્ધ યુદ્ધ માટે ભંડોળ આપવાનો આરોપ લગાવ્યો. ૧૯૨ દેશોના નેતાઓ સામે બેઠા...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા નવા વડાપ્રધાન કાર્યાલય (PMO) સંકુલને 'સેવા તીર્થ' નામ આપવામાં...
અમદાવાદ, નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં...
ગાંધીનગર, જિલ્લાના દહેગામ ખાતે આવેલી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક દ્વારા ભરણપોષણનો દાવો અને ઘરેલુ હિંસા કાયદા અંતર્ગતનો દાવો દાખલ...
અમદાવાદ મ્યુનિસિપલ ડ્રેનેજ પ્રોજેકટના અધિકારીઓ સાથે અમિત શાહે ખાસ ચર્ચા કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના વિકાસ...
અડાલજ હત્યા કેસમાં સાયકો કિલર રાજકોટથી ઝડપાયો-પોલીસે 4 ટીમો બનાવી આરોપીને 4 દિવસમાં જ ઝડપી લીધો (એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં નર્મદા કેનાલ...
AAVIOR offers a holistic approach by providing free admission support, visa documentation, and guidance on accommodation, part-time work, and cultural...
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીઓનો વર્કશોપ Ahmedabad, ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશ કુમારના માર્ગદર્શનમાં...
ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ- ગાંધીનગર, છેલ્લાં એકાદ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને...
સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની 80મી ઉચ્ચ સ્તરીય બેઠક નિમિત્તે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે અનેક દેશોના વિદેશ...
(એજન્સી)નવીદિલ્હી, ફ્રાન્સે મંગળવારે (૨૩મી સપ્ટેમ્બર) પેલેસ્ટાઈનને ઔપચારિક રીતે સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને યુનાઈટેડ નેશન્સની મિડલ...
પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હડતાળની ચીમકી અમદાવાદ । પ્રતિનિધિ, અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા AMCમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ...
રાજનાથ સિંહે રબાતમાં ભારતીય દૂતાવાસમાં એક નવી સંરક્ષણ શાખા ખોલવાની જાહેરાત કરી છે. ભારત-મોરક્કો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે થયો કરાર...
આ ટનલને મુકુંદરા હિલ્સમાં બનાવવામાં આવી રહી છે, જ્યાં ટાઈગર રિઝર્વ છે. -આ ટનલ પૂરી થવાથી ૩ કલાકનો રસ્તો માત્ર...
સતત વરસાદને કારણે રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ ખોરવાઈ-ક્રૂ મેમ્બર અને પાયલટને મોડું થવાથી વિમાન સેવાઓ પણ પ્રભાવિત થઈ (એજન્સી)...
(તસવીરઃ જયેશ મોદી) અમદાવાદ, નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ભાડેરી પોળમાં શ્રી વરાહી માતા મિત્ર મંડળ દ્વારા...
આરતી અને હાર્દિક મોડાસિયા યુકે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મફત એડમીશન અપાવીને મદદ કરે છે અમદાવાદ: અમદાવાદના આરતી અને...
મુંબઈ, કેન્સર સર્વાવર હીના ખાને અભિનયમાં તો સારું નામ કર્યું જ છે, પણ સાથે કેન્સર જેવી બીમારી સાથે હિંમતભેર ઝઝૂમી...
મુંબઈ, હોલિવૂડ એક્ટર અને ‘સ્પાઇડર-મેન’ ફેમ ટોમ હોલેન્ડને હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, સ્ટંટ દરમિયાન તેને માથામાં...
મુંબઈ, બોલિવૂડ અને સાઉથ હાલમાં ઘણી મોટી ફિલ્મો પર કામ કરી રહ્યા છે. કેટલીક રિલીઝ માટે તૈયાર છે, જ્યારે અન્ય...
મુંબઈ, શાહરૂખ ખાન, રાની મુખર્જી અને કાજોલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ તે સમયે સુપર-ડુપર હિટ રહી હતી. આ ઉપરાંત,...
