Western Times News

Gujarati News

નવી દિલ્હી, પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલએ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સને ગુપ્ત લશ્કરી માહિતી લીક કરવા બદલ ભારતીય સેનાના એક...

સેન ડિએગો, અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે કાયદાકીય સત્તાનો ઉપયોગ કરીને યુએસમાં વસતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સને પકડવાની પ્રક્રિયા ઝડપી બનાવતા વધુમાં...

અમદાવાદ , શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી જનપથ હોટલ પાછળ આવેલા ઇન્દિરાનગરમાં યુવકની હત્યા થઇ હતી. નારોલ વિસ્તારમાં રહેતા યુવકની પત્ની...

કરાચી, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક પેસેન્જર બસ પર ગોળીબાર કરતા ત્રણ લોકોના મોત અને સાત અન્ય ઘાયલ થયા...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૬ લોકોની હત્યા પછી આતંકવાદીઓએ ઘટનાસ્થળ પર જશ્ન મનાવ્યો હતો. આતંકવાદીઓએ નિર્દાેષ પ્રવાસી લોકોની હત્યા કર્યા પછી...

ઢાકા, ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી અંદોલન બાદ દેશભરમાં વ્યાપક હિંસા થઇ હતી, તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાં બાદ હાલ મોહમ્મદ...

લંડન, બ્રિટનની રાજધાની લંડનમાં મહાત્મા ગાંધીજીના એક દુર્લભ ઓઇલ પેઈન્ટિંગની હરાજી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ એકમાત્ર...

અલાસ્કા,વિશ્વમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. અમેરિકાના અલાસ્કા દ્વીપકલ્પમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ...

સરકારી, ખાનગી અને સેવાભાવી સંસ્થાઓ આ ક્ષેત્રે લોકજાગૃતિ સહિત અનેકવિધ રીતે કાર્યરત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડાયેટિશિયન ઓપીડીની શરૂઆત આઈઆઈએમ(IIM)...

ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અંગેના  પોતાના અનુભવો વર્ણવીને કેદીઓ તથા જેલ સ્ટાફને માર્ગદર્શન આપ્યું-તિહાર જેલ પરિસરમાં 'એક કદમ પ્રાકૃતિક...

 - બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી કોરોના રેમડીઝ દ્વારા કરવામાં આવેલું આ ચોથું સંપાદન છે - એન્ટિ-પ્લેટલેટ મોનોથેરાપી સેગમેન્ટમાં કંપનીનો પ્રવેશ અમદાવાદ, 17 જુલાઈ,...

ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું -ફક્ત ૧૨ માસમાં રૂ. ૨૧૨ કરોડના ખર્ચે તૈયાર થશે નવો...

         વિશ્વ સર્પ દિવસ – ૨૦૨૫ નિમિત્તે ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે “સમજીએ સર્પ અને સર્પદંશ” વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં...

ભાવનગરના સરાડીયા અને વાંસજાળીયા આશરે 45 કિમી નવી લાઇન  માટે રૂ. 1.125 કરોડનાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણની મંજૂરી ગુજરાતના દૂરના...

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતિ રવિ એ વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી કરી સમીક્ષા અમદાવાદ, મહેસૂલ વિભાગ દ્વારા પ્રજા ભિમુખ...

One District One Product (ODOP) એવોર્ડ- ૨૦૨૪ અમદાવાદ, One District One Product (ODOP) એવોર્ડ-૨૦૨૪ની માહિતી આપતા પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે...

રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી : સંશોધનોથી સ્પષ્ટ થયું છે કે, પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઓછું...

શિક્ષણમાં સમરસતાની સાથે પારદર્શીતાનો સમન્વય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં...

અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ચાલતા તકરારી કેસો બાબતેની ઝડપી કામગીરી છેલ્લાં છ માસમાં કુલ ૬૮૦ નવા કેસો નોંધાયા, જેની સામે ખૂબ...

ગુજરાતની સડક અને પરિવહન વિકાસથી પ્રભાવીત નવિ દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરી-દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.