Western Times News

Gujarati News

Search Results for: પ્રધાનમંત્રી

નવી દિલ્હી, દેશભરમાં ચાલી રહેલા કોરોના વેક્સિનના ડ્રાઈ રન વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું...

પ્રધાનમંત્રીએ છ રાજ્યોમાં લાઇટ હાઉસ પરિયોજનાઓ (LHP)નો શિલાન્યાસ કર્યો આજ દિન સુધીમાં 2 કરોડ ગ્રામીણ આવાસો બાંધવામાં આવ્યા છે, આ...

નવાવર્ષના નુતન પ્રભાતે રાજકોટ વાસીઓની સુખાકારી માટે રૂા. ૯૬.૧૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. ૭૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર...

આરોગ્ય વનમાં ૩૭ યુવક-યુવતી કામ મેળવી રહ્યા છે વડોદરા, કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી...

(પ્રતિનિધિ)ગાંધીનગર, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોના સર્વાગી વિકાસ માટે છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત સરકારે રૂા.૯૦ હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યાે છે. આદિજાતિ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ પોતાના અભિયાનને તેજ કરી દીધુ છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)નાં અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો...

પૂર્વોત્તર અગાઉ વિભાજનવાદી અને અલગ-અલગ હિંસક આંદોલનો માટે કુખ્યાત હતો, પણ છેલ્લાં સાડાં છ વર્ષ દરમિયાન એક પછી એક સંગઠનોએ...

બાવળા રક્તદાન શિબિર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ- રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય સુવિધાઓ સંલગ્ન અનેકવિધ જન સુખકારી...

મુખ્યમંત્રીએ સાયન્સ સિટીની મુલાકાત લઈ વિવિધ પ્રકલ્પોની પ્રગતિ-કામગીરીનું નિરીક્ષણ કરી જાતમાહિતી મેળવી •          સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પો ના માધ્યમથી  રાજ્યના...

કોલકતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પોતાના સંબોધનમાં પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે...

સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ -સુશાસન દિવસ – ગુડ ગર્વનન્સ ડે ના એક જ દિવસમાં ગુજરાતમાં ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કિસાન કલ્યાણ કાર્યક્રમમાં...

નવી દિલ્હી : કૃષિ કાનૂનોને લઈને દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનને એક મહિનો પૂરો થઈ ગયો છે....

અરવલ્લી જિલ્લામાં સુશાસન દિવસ ઉજવણી અંતર્ગત ૧૧૪૫ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય તેમજ ૧.૫૦ લાખ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્મા...

તેનાથી જળમાર્ગ આધારિત પરિવહન જથ્થામાં વધારો થશે અને હેરફેરનો ખર્ચ ઘટશે તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે ‘પે એન્ડ...

પ્રધાનમંત્રી 26 ડિસેમ્બરે આયુષમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કરશે;  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 વાગે...

કૃષિ કાયદા પર કોંગ્રેસનું હલ્લાબોલ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યા...

ઇથોપિયા,  ઇથોપિયામાં બંદૂકધારીઓના ભીષણ હુમલામાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ ઘાતક હુમલો બુલેન કાંઉન્ટીના બેકોજી ગામમાં થયો હતો....

અમદાવાદ: અમદાવાદની ગરીબ પરિવારની ઉર્વશી પરમારનું ભારતની ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે ઉર્વશી પરમાર....

બે દિવસની આ બેઠકની થીમ છે – ભારતની હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનની સફર મુંબઈ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી આદરણીય શ્રી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી...

ઇસ્લામાબાદ: વિપક્ષી પાર્ટીઓના વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાની ખામીઓ છુપાવવા માટે ભારતને બદનામ કરી રહ્યા છે....

કોલકાતાઃ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એન્ડ સ્ટીલ મંત્રી   શ્રીધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કોલકાતા ખાતે ઈન્ડિયન ઓઈલના નવા લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં...

પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશમાં આયોજિત ખેડૂત સંમેનલમાં સંબોધન કર્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર મધ્યપ્રદેશમાં આયોજિત કિસાન સંમેલનમાં...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એસોચેમ ફાઉન્ડેશન વીક 2020માં મુખ્ય સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ શ્રી રતન ટાટાને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.