Western Times News

Gujarati News

પૂજ્ય હરિકેશવદાસજી ની 65મા દીક્ષા તિથિ પ્રસંગે સેવા સમર્પણ યજ્ઞ યોજાયો

ગાંધીનગર,  ગાંધીનગર માં આવેલ સ્વામિનારાયણ મંદિર સેક્ટર 23 ખાતે શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી એ સંત દિક્ષા લીધી તેના ૬૫માં દીક્ષા તિથિ પ્રસંગે સેવા સમર્પણ યજ્ઞ  યોજાયો

આ પ્રસંગ નિમિત્તે કૈલાસધામ વૃધ્ધાશ્રમમા  વડીલોને મીઠાઈ સાથે ભોજન પીરસાયું. સેક્ટર 16 ની અંધજન શાળા તેમજ સેક્ટર 28 મુક્બધિર શાળામાં ભોજન તથા ડોનેશન અર્પણ કર્યું ,

સેક્ટર24 ની સરકારી શાળાના ઘોરણ૧ થી ૮ના 200 વિદ્યાર્થીઓને નોટબુકો, ફુલસ્કેપ ચોપડા, તેમજ પેન્સિલ વગેરે અર્પણ કરીને દીક્ષા તિથિ પ્રસંગની ઉજવણી કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.