Western Times News

Gujarati News

Search Results for: સરસપુર

ચૂંટણી સમયે આપેલા વચન પૂર્ણ ન થતા ભાજપ ધારાસભ્યએ " સોરી " કહી મન મનાવ્યું (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં સતત...

રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઈલેક્ટ્રોનિકસ સ્કિલમાં ભાગ લઈ ૧૦૦માંથી ૯૮ માર્ક્સ સાથે  સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો ઔદ્યોગિક તાલીમ...

ત્રણ વાહન તથા એક સોનાનો દોરો મળી આવ્યો (પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચે સરસપુરમાં ચોરીના વાહનો સગેવગે કરવા ભેગાં થયેલાં બે...

અમદાવાદ, શહેરમાં ઘણા વર્ષો બાદ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરસપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કરતા...

અમદાવાદ: અમદાવાદમાં આજે મોસાળ સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું છે. અમદાવાદમાં ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા...

સંત કબીર હોસ્પિટલમાં નિર્માણ પામેલ કોવિડ કેર સેન્ટર ગરીબ અને મધ્યમવર્ગીય માટે આશીર્વાદરૂપ બની રહેશે-શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના સરસપુર વિસ્તારમાં...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેકશન વોર્ડ નંબર ર૭ સરસપુર રખિયાલમાં કોઈ એક પાર્ટીનો દબદબો રહયો નથી. સરસપુર વોર્ડમાં...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં હાલમાં નશાખોરોને રૂપિયા ન આપતા તેમણે વ્યક્તિઓ ઉપર છરી- ચાકુ વડે હુમલો કર્યાની કેટલીક ઘટનાઓ સામે...

અમદાવાદ, જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને બલરામની પ્રતિમાને મામાના ઘરે સરસુપરમાં સ્થાપિત કરવામાં આવી છે. દર...

રાજ્યમાં વધી રહેલા કોરોનાના દર્દીને લઈને કોંગી ધારાસભ્યોએ કરી મુખ્ય સચિવ સાથે મુલાકાત અમદાવાદ, અમદાવાદમાં કોરોના મહામારીના આંક સતત વધી...

અમદાવાદ: શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા ‘શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ’ મહોત્સવનું આસો સુદ...

અમદાવાદ  શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા ‘શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ’ મહોત્સવનું આસો...

પશ્ચિમ રેલ્વેના અપર મહાપ્રબંધક  શ્રી પ્રકાશ બુટાનીએ 09 ઓક્ટોબર 2024 ના રોજ અમદાવાદ મંડળ ના વિવિધ સ્ટેશનોના પુનઃવિકાસ કાર્યોનું નિરીક્ષણ...

અમ્યુકોના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં પેચવર્ક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી અમદાવાદ શહેરમાં પડેલા...

શહેરની શ્રમજીવી વસાહતોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યોઃ અગાઉ લાંભામાં પણ બે બોગસ તબીબ ઝડપાયા હતા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બોગસ...

૧૯૬૦ પછી ભારતનાં રાજકારણમાં એક પ્રશ્ન ઊઠેલો કે નહેરૂ પછી કોણ? ત્યારે સિનિયર કોંગ્રેસી તરીકે લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈને...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા માટે અનેક યોજનાઓનો અમલ કરવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.