Western Times News

Gujarati News

Search Results for: સરસપુર

અમદાવાદમાં નવી જંત્રીનો ત્રણ વર્ષ પછી અમલ: કમિશ્નરની કર વધારા દરખાસ્તનો આંશિક સ્વીકાર (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ...

ર૦ર૦ની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં ૬૦૦ ટકાનો વધારો (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, ટાઇફોઇડ...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન સોમવારે પાંચ ડિસેમ્બરે યોજાશે. ત્યારે વડાપ્રધાન...

AAPના રાજ્યસભા સાંસદ હરભજન સિંઘ આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે અમદાવાદ,માણસા અને વિજાપુરમાં રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જાેવા મળે છે તો જાેકે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની ૧૬ વિધાનસભા...

બહેરામપુરા, દાણીલીમડા, વટવા, ઈસનપુરના લોકો વેક્સિનનો બીજાે ડોઝ લેવામાં ઉદાસીન (એજન્સી) અમદાવાદ, માર્ચ- ર૦ર૦થી કોરોના મહામારીએ અમદાવાદ સહિત ગુજરાત અને...

પીક અવર્સમાં રોડનું કામ હાથ ધરાતાં લોકો ટ્રાફિકજામમાં અટવાયા -ખોખરા વોર્ડના ગુરુજી રેલવે ઓવરબ્રિજથી હાટકેશ્વર સર્કલ સુધીના દોઢ કિલોમીટર લાંબા...

એસ્ટેટ વિભાગના પ્લોટમાં જ્યાં દબાણ દૂર કરતા સમયે જપ્ત સામગ્રીઓ મૂકે છે ત્યાં તમામ સામગ્રીમાં પાણીનો ભરાવો અમદાવાદ, શહેરમાં હાલ...

(એજન્સી)અમદાવાદ,રાજ્યમાં ઠેર-ઠેર રસ્તાઓની સમસ્યાઓ ઉપરાંત રખડતાં ઢોરની સમસ્યાની ફરિયાદો જાેવા મળતી હોય છે. મોટા ભાગનાં શહેરોમાં પશુઓએ રસ્તા પર કબજાે...

મોડી રાત્રે પડેલાં વરસાદમાં ઘણાં વિસ્તારોમાં ગાડીઓ ફસાઈઃ ગાડીના માલિકો રસ્તા પર જ ગાડીઓ મૂકીને જતા રહ્યા #ahmedabadrain વરસાદ બંધ...

યાત્રા પસાર થવાની હોય તેટલો જ સમય રૂટ બંધ રહેશે અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય-દેશમાં આસ્થાનું પ્રતિક ગણાતી ભગવાન...

પંહિંદ વિધિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે: શુક્રવારે સવારે ચાર કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે રથયાત્રામાં ૩૦,૦૦૦ કિલો...

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે - રથયાત્રાના સમગ્ર રૂટની સમીક્ષા કરતા ગૃહરાજ્ય મંત્રી રથયાત્રા માટે કરેલું સુરક્ષા વ્યવસ્થાનું આયોજન દેશના...

સરસપુર, બહેરામપુરા, વટવા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલ્ટી- કમળાના કેસો વધ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ...

અમદાવાદ, અમદાવાદમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. એસઓજી ક્રાઇમની ટીમે ચોક્કસ હકીકત આધારે ૨ શખ્સોને ૪૮ ગ્રામના સ્ડ્ઢ...

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બિજ એટલે કે ૧ જુલાઈએ નિકળવાની છે. આજે સવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા...

૧૪૫મી રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે (૧૪ જૂન, ૨૦૨૨) ભવ્ય જળયાત્રા નીકળી હતી.-ભકતોની હાજરીમાં ભગવાન...

અમદાવાદ, મ્યુનિ. તંત્ર દ્વારા ગઈ કાલે આધારકાર્ડની નોંધણી તેમજ અપગ્રેડેશન માટે ૪૪ સેન્ટરની જાહેરાત કરાઈ છે. આ તમામ સેન્ટર સવારના...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોટર મેનેજમેન્ટમાં નિષ્ફળ સાબિત થઈ રહયુ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમએલડી પાણી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.