Western Times News

Gujarati News

Search Results for: સરસપુર

મ્યુનિ.બજેટમાં ચાંદલોડીયામાં નવા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને ચંદ્રાભાગા નાળાના ડેવલપમેન્ટ માટે આયોજનઃ લાંભા તળાવથી સાબરમતી નદી સુધી ચાર કિલોમીટર લંબાઈની...

૯૨ કરોડના ૨૧ કામોનું લોકાર્પણઃ ૯૮૬ કરોડનાં ૫૧ કામોનું ખાતમુર્હૂતઃ બોપલ ઈકોલોજી પાર્ક, હાઉસીંગ પ્રોજેક્ટના રૂા.૬૦૦ કરોડના ૨૮ કામ નવા...

અમદાવાદ: તાજેતરમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન આવ્યું ત્યારે ઘરેલુ હિંસાના કિસ્સામાં વધારો થયો હતો. લૉકડાઉન ખુલ્યા બાદ પણ આવા જ...

અમદાવાદ: નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહત્વનો ર્નિણય લઈ લેવામાં આવ્યો છે. એટલે કે હવે બુટેલ ટ્રેન કાલુપુર અને...

પૂર્વ મેયર અમિતભાઈ શાહ, મીનાક્ષીબેન પટેલ, સ્ટેન્ડીંગ ચેરમેન અમુલભાઈ ભટ્ટ, ડે. મેયર દિનેશભાઈ મકવાણાની દાવેદારી પાર્ટી મોવડી મંડળ પર નિર્ભર...

સ્વાંત્ર્ય પર્વે અમદાવાદમાં ખરા લડવૈયાનો જન્મ થયો- સિવિલ હોસ્પિટલની સારવાર પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ શ્રધ્ધા હતી: અફરોઝ આલમ...

ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી- રાણીપ, ચાંદખેડા, મોટેરા, વાડજ, ઓઢવ, સીટીએમ, બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુર વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદ, ...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે...

મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિર સમિતિના સભ્યોએ રથયાત્રા યોજવાની વાત જણાવતા જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજયના પોલીસવડાએ બેઠક...

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના કાળા કેરને કારણે ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા ર૬મી જુનના રોજ નીકળનાર છે તેને લઈને અવઢવની સ્થિતિ સર્જાઈ...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. શહેરના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, કોર્પોરેટર અને ધારાસભ્યો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે....

ટ્રસ્ટીઓ-ગાદીપતિએ ભૂદરના આરે પૂજાવિધિ કરીઃ મામેરામાં માત્ર બે લોકો જ આવશેઃ નેત્રોત્સવવિધિ ર૧મી જૂને યોજાશેઃ સૂર્યગ્રહણ હોવાથી વિધિ બપોરે ચાર...

અમદાવાદ,લાકડાઉન ખુલતા જ હવે લોકો બહાર નીકળી રહ્યા છે અને એકબીજાના સંપર્કમાં પણ આવી રહ્યા છે. માણસની સાયકોલોજી પ્રમાણે હવે...

અમદાવાદ, રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો અમદાવાદ શહેરમાં સૌથી વધુ જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તારમાં આવતાં જમાલપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયામાં થયો...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, દેશમાં ૧૮મી મેથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે...

સુપર સ્પ્રેડરના કારણે કેસમાં વધારો: પૂર્વના ૩૦ વોર્ડમાં ૭૦૦૦થી વધુ કેસ કન્ફર્મ થયા (દેવેન્દ્ર શાહ)(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા...

ટ્રેનમાં જવા માટે બનાવટી ટોકન બનાવી ટોકનદીઠ ૧૦૦૦ લઇ છેતરપિંડી આચરી હતી અમદાવાદ,  એક તરફ લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પોતાના...

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કોરોના મહામારી સામેની લડાઈને રાજકીય રંગ આપી કોરોના વોરિયર્સનું મનોબળ તોડવાની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.