Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રાની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા,...

અમદાવાદ, શહેર કોટડામાં પ્રેમિકાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ. આરોપીએ યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરી બ્લેકમેઇલ કરીને રૂ...

બનાસકાંઠા, ૨૦૨૦ના વર્ષમાં એક કિસ્સાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં દીકરા અને દીકરીના લગ્ન પહેલા વેવાઈ અને વેવાણ ભાગી...

અમદાવાદ, ઢળતી ઉંમરે પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રી સાથે રમવાની અને રમાડવાની ઝંખના દરેક વૃદ્ધને હોય પરંતુ તેના માટે કોર્ટના દ્વાર ખખડાવવા...

અમદાવાદ, પોતાના બાળકોને પ્રતિષ્ઠિત ગણાતી સ્કૂલમાં એડમિશન મળે તે માટે હવે વાલીઓ દ્વારા શિક્ષણનો અધિકાર કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે....

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), કુબેરનગર, અમદાવાદ ખાતે‘લક્ષ્ય’ - સ્કિલએક્ષ્પો-૨૦૨૨નો શુભારંભ થયો છે જે તા....

૧૭ થી ૨૩ જૂન રિવરફ્રન્ટ ખાતે "સખી મેળો" તેમજ "વંદે ગુજરાત" પ્રદર્શન યોજાશે. રાજ્ય સરકારના શાસનને ૨૦ વર્ષ પૂર્ણ થવાના...

અમદાવાદ, ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના મંગળવારે અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ વ્યક્ત કરી...

(પ્રતિનિધિ )અમદાવાદ, ૧૪મી જૂનના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ‘વર્લ્ડ બ્લડ ડોનર-ડે’ નીમિત્તે અમદાવાદના રર વેપારી એસોસીએેશનના મહાનુભાવોને સન્માનવાનો કાર્યક્રમ...

અમદાવાદ, ગુજરાત ડ્રાય સ્ટેટ છે માટે અહીંથી લોકો પોતાની હાર્ડ ડ્રિંકની ઈચ્છા પૂર્ણ કરવા માટે ગોવા, ઉદયપુર, જયપુર, માઉન્ટ આબુ,...

(પ્રતિનિધિ )અમદાવાદ, હવે, ચોમાસુ નજીકમાં છે ત્યારે સાપ, અજગર, અમુક પ્રકારના જીવડા નીકળવાની શરૂઆત થઈ જશે. આ ક્ષેત્રના નિષ્ણાંત અને...

અમદાવાદ, અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી અંગે ફરી એકવાર સુનાવણી હાથ...

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બિજ એટલે કે ૧ જુલાઈએ નિકળવાની છે. આજે સવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા...

૧૪૫મી રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે (૧૪ જૂન, ૨૦૨૨) ભવ્ય જળયાત્રા નીકળી હતી.-ભકતોની હાજરીમાં ભગવાન...

અમદાવાદ, ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થયું છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં વીજળી પડવાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત...

અમદાવાદ,અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. કહેવાય છે કે ૫ સોસાયટીના ૪૦ જેટલા મકાનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.