Western Times News

Gujarati News

Ahmedabad

તસવીર નરોડા કઠવાડા રોડ શ્રેયાંસનાથ સોસાયટી થી સુમતીનાથ સોસાયટી, મુરલીધર સોસાયટી પાસે ઉભરાતા ગટરના પાણીની છે! અને તેને લઈને નરોડા...

મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું અમદાવાદ,રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો...

અમદાવાદ, “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી...

12 જુલાઈથી અમદાવાદ-આગ્રા કેન્ટ, અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ મુઝફ્ફરપુર જનસાધારણ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતીથી ચાલશે. 11 જુલાઈ 2022ની અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન...

મોડી રાત્રે પડેલાં વરસાદમાં ઘણાં વિસ્તારોમાં ગાડીઓ ફસાઈઃ ગાડીના માલિકો રસ્તા પર જ ગાડીઓ મૂકીને જતા રહ્યા #ahmedabadrain વરસાદ બંધ...

કુલ ૧૧,૧૦૦ જેટલા ઈ.ડબ્લ્યુ.એસ.આવાસ માટે જમીન મળશે-બાગબગીચા-રમતગમત મેદાન વગેરે માટે કુલ ૮.૪૫ હેક્ટર્સ વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી...

અમદાવાદ, આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પંચે કેટલીક પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાર યાદીમાં...

અમદાવાદ, ગુજરાતમાં ચાલુ સપ્તાહે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા થોડા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો મેઘ મહેર...

અમદાવાદઃ ચિરિપાલ ગ્રૂપ દ્વારા સંચાલિત ભારતમાં સીબીએસઇ સ્કૂલ્સની અગ્રણી ચેઇન શાંતિ એશિયાટિક સ્કૂલ (એસએએસ)ના બોપલ યુનિટને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય...

અમદાવાદમાં લોકલ વસ્તુઓનું આકર્ષણ ઊભું કરતાં મહેશભાઈ પાટડિયા હસ્ત કળામાં માહેર એવા મહેશભાઈ ધાતુમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે અને આ...

અમદાવાદ,સોલામાં રહેતા મેનેજરને અલીબાબા નામની એપ્લિકેશનમાંથી લેપટોપ લેવા જતાં ૬૨ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. સોલાના નારાયણ બંગલોઝમાં રહેતા...

અમદાવાદ,: જૈન અરાઇઝ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન – જાગો ફાઉન્ડેશન દ્વારા આજે ‘સ્પિરિટ ઓફ વુમન કોન્ફરન્સ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ...

અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પોતાના પ્રભારીઓની યાદી બહાર પાડવામાં આવી હતી. હાર્દિક પટેલનાં ગયા બાદ સુષુપ્તાવસ્થામાં આવી ચુકેલી કોંગ્રેસ...

બોપલ હોસ્પિટલના  પ્રારંભથી ત્રણ બ્રાન્ચ સાથે સમગ્ર અમદાવાદના વિસ્તારના દર્દીઓને પેટ અને તેને લગતા તમામ રોગોમાં સ્વાસ્થ્ય સંભાળ પુરી પાડશે...

 'દિવ્યાંગોએ સરકાર સુધી નહીં પણ સરકાર દિવ્યાંગો સુધી'ના અભિગમને ચરિતાર્થ કર્યો દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની સમીપે લઈ જતી અમદાવાદ જિલ્લા...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે બુધવારે ૧૯૯૦ના જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સહિતના દોષિત પોલીસ અધિકારીઓને આ અવલોકન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.