Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: કોરોનાના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજાે બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ૨૮મી અને ૨૯મી માર્ચ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે એમાંથી રાજ્યનું સૌથી મોટું મહાનગર એવું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી....

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના કથિત પ્રેમી સહિત બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી...

દર વર્ષેસિવિલ હોસ્પિટલ સ્થિત “સ્ટેટ ટી.બી. સેન્ટર”માં ત્રીસ હજાર થી વધુ ટી.બી. સ્ટેશીમેનના ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા...

અમદાવાદની ન્યુરો 1 હોસ્પિટલમાં ડૉ.કેયુર પટેલની ટીમ દ્વારા એક ૫૬ વર્ષીય જૈન સાધ્વીજી કે જેઓ છેલ્લા ૧૧ વર્ષથી પાર્કિન્સન્સ ડિસીઝ...

સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે ૬થી ૮ઃ૩૦ દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન,...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ર૪ માર્ચે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવશે. કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ....

અમદાવાદ: ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યના સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો...

ર૦ર૦-ર૧ના ડ્રાફટ બજેટના કદમાં રૂા.૮૦૦થી ૧૦૦૦ કરોડનો ઘટાડો થઈ શકે છે. ( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા...

અમદાવાદ: મનપા દ્વારા જાહેર કરવામાં આવતાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારની યાદીમાં ગાલા આરયા સોસાયટીમાં કુલ ૨૬૦ ઘરના ૭૮૦ લોકોને માઈક્રો...

સિવિલ હોસ્પિટલ દ્વારા વૃધ્ધો માટે અટેન્ડેન્ટથી લઇ વ્હીલચેર સુધીની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે રાજ્યભરમાં ૧ મી માર્ચથી  વરિષ્ઠ અને...

બીડીંગમાં ભાગ લેવા parivahan.gov.inવેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું પ્રાદેશિક વાહન વ્યવહાર અમદાવાદ હસ્તકની કચેરીમાં M/cycle માં નંબરોની લગતી હાલની સીરીઝ GJ01-VJ...

“વિશ્વ ચકલી દિવસ”ની અનોખી ઉજવણી દર વર્ષે ૨૦મી માર્ચના દિવસને “વિશ્વ ચકલી દિવસ” તરીકેની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસની ઉજવણી...

અમદાવાદ,  ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક (ADG) મેજર જનરલ અરવિંદ કપૂરે 23 માર્ચ...

અમદાવાદ, હજારો પોલીસ કર્મચારીઓની આંખમાં ધૂળ નાખીને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જઇને ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા હરિયાણાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.