Western Times News

Gujarati News

Ahmedabad

ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, આઈએએસ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યોએ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ...

અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની પરંપરાગત 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમય પહેલા ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ. મહાપ્રભુ શ્રી જગન્નાથજી,...

વિકાસની વણઝાર નહિ રોકાય તેની ખાતરી આપુ છુંઃ અમિત શાહ અમદાવાદ, અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૨૧૫...

અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં મુખ્યમંત્રીશ્રીને સતત પાંચમી વાર પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત...

અમદાવાદ, રવિવારે દિવસ દરમિયાન ભારે બફારા બાદ સાંજે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. અમદાવાદના પશ્ચિમના કેટલાંક...

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ અને ગુજરાતના હૃદયસમા શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા કેન્દ્રીય...

અમદાવાદ: ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયુ નથી. તેમના પરીક્ષાઓ રાબેતા મુજબ યોજાશે. ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમ...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ને ગુરુવારથી...

ખાનગી શાળાના ૨૧ વિદ્યાર્થીઓએ આ શાળામાં આ વર્ષે એડમિશન કરાવ્યું. કોવિડ ૧૯ ના કારણે છેલ્લા દોઢ વર્ષથી રાજ્ય ભરની તમામ...

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણમાં જોડાયા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)...

ટીવી- ૯ કોન્ક્લેવમાં મુખ્યમંત્રીશ્રી-કોરોનાની બીજી લહેરના અનુભવમાંથી સંભવિત ત્રીજી લહેરની પૂર્વતૈયારી  -      કોરોના કટોકટીમાં અમેરિકામાં ૧૩ મેયરે કંટાળીને રાજીનામાં આપ્યા,...

ભાજપ કોર્પોરેટરના અધુરા અભ્યાસના કારણે ચેરમેન વિવાદમાં ફસાયા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ભાજપના કોર્પોરેટર દ્વારા વેન્ટીલેટર...

એસવીપી હોસ્પિટલ બનાવવા માટે પણ સ્ટેન્ડીંગની મંજુરી લેવામાં આવી નથી કોરોના મહામારીમાં દવા-સાધનો ખરીદીની તમામ સત્તા ભાજપ એ જ કમિશ્નરને...

એક જ કામમાં દસ ટકા તફાવત ને કોન્ટ્રાકટરોની મનસુફી ગણાવતા કમીટી ચેરમેન (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર...

અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું ઃ રથયાત્રા સોમવાર બપોરે જગન્નાથ મંદિર પરત ફર્યા બાદ ભક્તો દર્શનનો લાભ લઈ પ્રસાદ...

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ૩ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચશે. વિકાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.