Western Times News

Gujarati News

Ahmedabad

ભગવાન સૌને કોરોના વાયરસ અને માસ્ક થી આઝાદી અપાવે અને સૌને વેક્સીન લાભદાયી બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી...

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું-જનસેવા માટે 11 કર્મયોગીઓનું પણ સન્માન કરાશે અમદાવાદ જિલ્લામાં...

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન રોજના કલાકોની કોવિડ ડ્યુટી કરનારા મેડિકલ સ્ટુડન્ટ્‌સ હવે નીટની પરીક્ષાની તૈયારીઓ કરા મથામણ કરી રહ્યા છે....

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા...

ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને માતાની યાદોને જીવંત બનાવી જે કામ મીનાબહેનના પુત્રો ન કરી શક્યા તે કામ...

ગાંધીનગર, પોલીસ દ્વારા થતી સારી કામગીરીને બિરદાવવામાં આવે અને પોલીસની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મેળે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય...

ખડે પગે આપણી સેવામા હાજર રેહનાર રીયલ હીરોનું શ્રી પાર્શ્વ જવેલરી હાઉસ દ્રારા સન્માન અમદાવાદ, કોરોનાના મુશ્કેલી ભર્યા સમયમાં આપણી...

ટેન્ડર મંજૂર થયા બાદ ત્રણ વર્ષે જમીન સમસ્યાનો ઉકેલ આવ્યો (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી નદી શુધ્ધિકરણ...

ગત ઓગસ્ટમાં દુબઈ નાસી ગયો હતો: મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરાઈ (પ્રતિનિધિ) અમદાવાદ, ઓઈલ ચોરી કરતાં તત્વો સમગ્ર દેશમાં સક્રીય છે...

અમદાવાદ, છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જાેર ઘટી રહ્યું છે. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું હતું....

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો સંગ્રહ થશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરના તળાવોમાં બારેમાસ પાણી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત એટીએસની ટીમે મુંબઈમાંથી નવ વર્ષથી નકલી વિઝા કૌભાંડમાં ફરાર આરોપીને ઝડપી લીધો છે. વર્ષ ર૦૧રમાં કેટલાંક લોકોને...

ગાંધીનગર, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચર્ચામાં આવેલાં કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે....

ગાંધીનગર, રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની નવી ૧૩ સભ્યોની પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી...

રાજ્યના એડીશનલ ડાયરેક્ટર ફેમિલી વેલ્ફેર દ્વારા કોવિડ રસીકરણ કેન્દ્રની  મુલાકાત લેવામાં આવી કોરોનાને નાથવા માટે કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી...

થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ-  : ૨૦૨૨ સુધીમાં ભારતમાં ૧...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.