Western Times News

Gujarati News

Ahmedabad

જા કો રાખે સાઇયાં માર સકે ન કોઇ :  બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ ૧૫ સે.મિ. જેવડો હિસ્સો...

ડોક્ટર્સ-હોસ્પિટલ કર્મચારીઓ સતત હિંમત આપતા રહ્યા, તેને લીધે દર્દી રક્ષાબેન સતત પોઝિટિવ વિચારતા રહ્યા અમદાવાદ: કોરોનાની બીજી લહેરે ભારતમાં રીતસરનો...

ગોમતીપુરના કોર્પોરેટરોએ પડી ગયેલા ઝાડની ફરીયાદો મામલે ડે.મ્યુનિ.કમીશ્નરને આવેદનપત્ર આપ્યું (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડાના પગલે અનેક મોટા વૃક્ષો ધરાશયી...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એક દુર્ઘટના બની છે. ગઈકાલે તાઉ તે વાવાઝોડાના પગલે અનેક ઠેકાણે વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા...

જાગૃત નાગરિકે ભણાવ્યો પાઠ-ભત્રીજાને એરપોર્ટ મુકવા માટે જઈ રહેલા ફરિયાદીને રોકીને કર્ફ્‌યૂ ભંગ કર્યો હોવાનું કહી હોમગાર્ડે રૂપિયા પડાવી લીધા...

અમદાવાદ: અમદાવાદના અમરાઇવાડીમાં શિવાનંદનગર વિસ્તારની એક ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે . જેમાં ઘટના સ્થળ પર સ્થાનિકોએ જાણ...

અમદાવાદ: વાવાઝોડાનાપગલે સોમવારથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની...

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ ૧ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી...

વાવાઝોડાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે વધુ એક દિવસ રસીકરણ બંધ રાખવાનો ર્નિણય અમદાવાદ: ગુજરાતમાં હાલમાં તૌકતે વાવાઝોડુ કહેર વર્તાઈ...

અમદાવાદમાં તાઉતે ચક્રવાતે ભારે નુકસાન સજ્ર્યું છે, શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પડવા અને હોર્ડિંગ્સ પડવાની ઘટના સામે આવી છે અમદાવાદ:...

ગાંધીનગર: વાવાઝોડાએ સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં તારાજી સર્જ્‌યા બાદ દક્ષિણ ગુજરાત, ત્યારબાદ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં તારાજી સર્જી છે. કેટલીક જગ્યાએ ઘરોના...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંકટ હજુ ખતમ થયુ નથી, ત્યારે તાઉતે વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ્યા બાદ તેની અસર છોડવાનું શરૂ કરી દીધુ...

અમદાવાદ: તૌકતેને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાં ભારે નુકસાન થયું છે. કેટલાય જિલ્લાઓમાં ઝાડ અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ...

અમદાવાદ: સીએમ રૂપાણીએ તાઉતે વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાની અસરથી ૨૪૩૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો...

અમદાવાદ: સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્ય માટે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે...

આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધંધૂકા, સાણંદ, વિરમગામ અને ધંધૂકા...

તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે-૨૪ કલાકમાં ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવ્યું...

અમદાવાદ: શહેરના દાણીલીમડામાં એક એવી ઘટના બની છે જે ઘટનાએ સંબંધોને શર્મશાર કરી નાખ્યા છે. સગા માસાએ પોતાની જ ભાણીને...

૧૨ દિવસ સુધી રસ્તા પર રહેતાં અજાણ્યા શખ્સે બિભત્સ માંગણીઓ કરી (પ્રતિનિધિ)અમદાવાદ,: શહેરનાં સિવિલ વિસ્તારમાંથી અભયમને એક મહીલાનો ફોન આવ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.